Sunday, July 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાયલોટના કામ કરવાના કલાક પૂરા થયા, વિમાન નહીં ઉડે!

એર ઇન્ડિયાની અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ

aaspassdaily by aaspassdaily
2023-09-14 10:30:00
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદ એરપોર્ટ પર દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અચાનક કેન્સલ કરી દેવામાં આવી હતી જેને કારણે આ ફ્લાઇટથી દિલ્હી અને ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઇટથી યુ.કે.કેનેડા કે અમેરિકા જનારા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. એર ઇન્ડિયાના ઓફિસર દ્વારા મુસાફરોને કહેવામાં આવ્યું કે અમારા પાયલોટના કામ કરવાના કલાકો પુરા થયા છે જેને કારણે હવે ફ્લાઇટ નહીં ઉપડે. દિલ્હી સુધીની ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોને થયેલા નુકસાનને બદલે લેખિતમાં રીફંડની ખાતરી પણ આપવામાં આવી નહતી.
એર ઇન્ડિયાની અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ થતા એક મુસાફરે કહ્યું કે, 12 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યે અમદાવાદથી દિલ્હીની મારી ફ્લાઇટ હતી. આ ફ્લાઇટથી દિલ્હી પહોંચ્યા બાદ ત્યાંથી એર ઇન્ડિયાની કનેક્ટિંગ ફ્લાઇટ કેનેડાની હતી. દિલ્હીથી 13 સપ્ટેમ્બરે સવારે પાંચ વાગ્યાની કેનેડાની ફ્લાઇટ હતી. અનેક મુસાફર અને વિદ્યાર્થીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા પછી ફ્લાઇટ અચાનક કેન્સલ થઇ ગઇ હોવાનું કહેવામાં આવ્યું હતું. ફ્લાઇટ કેન્સલ કરવા પાછળનું કારણ આપવામાં આવ્યું કે- અમારા ફ્લાઇટના કામના કલાકો એટલે કે ફ્લાઇંગ અવર્સ (ઉડવાના કલાકો) પુરા થઇ ગયા છે.અમારી પાસે હાલ બીજો કોઇ પાયલોટ નથી.
દિલ્હીની ફ્લાઇટ કેન્સલ થતા દિલ્હીથી કેનેડા, અમેરિકા, યુ.કે સહિતના દેશમાં જતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. મુસાફરોએ ફ્લાઇટ રિશિડ્યૂલ કરવાની માંગ કરી હતી પરંતુ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું કે હવે રિશિડ્યૂલ નહીં થઇ શકે. સવારે પણ કોઇ ફ્લાઇટ ઉપડશે કે નહીં તે નક્કી નથી. સ્ટાફ દ્વારા અમદાવાદ બહારના દિલ્હી કે અન્ય શહેરોના મુસાફરોને હોટલ-રહેવાની વ્યવસ્થા માટે જણાવાયુ હતુ પરંતુ અમદાવાદના મુસાફરોને ઘરે જતા રહેવા કહેવામાં આવ્યું હતું. જ્યારે મુસાફરોએ ફ્લાઇટ કેન્સલ થવાનું કારણ અને રીફંડ માટે લેખિતમાં આપવા માંગ કરી ત્યારે સ્ટાફે ચોખ્ખી ના પાડી દીધી રહતી. આ ફ્લાઇટ કેન્સલ થતાં રીફંડ આપવાની તેમજ અન્ય બીજી ફ્લાઇટના બુકિંગમાં સરભર કરી આપવા માટે સ્ટાફે મૌખિક ખાત્રી આપી હતી.

Previous Post

કચ્છમાં ભાજપે ખેલ પાડી દીધો, લખપત અને અબડાસા તાલુકા પંચાયત કબ્જે

Next Post

જો પાકિસ્તાન-શ્રીલંકા મેચ રદ્દ થશે તો શ્રીલંકા સરળતાથી ફાઇનલમાં

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
જો પાકિસ્તાન-શ્રીલંકા મેચ રદ્દ થશે તો શ્રીલંકા સરળતાથી ફાઇનલમાં

જો પાકિસ્તાન-શ્રીલંકા મેચ રદ્દ થશે તો શ્રીલંકા સરળતાથી ફાઇનલમાં

દ.કોરિયાના મૂન ઓર્બિટરે મોકલ્યા ચંદ્રયાન-3ના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ

દ.કોરિયાના મૂન ઓર્બિટરે મોકલ્યા ચંદ્રયાન-3ના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.