Saturday, July 26, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહિલા અનામત બિલને કેબિનેટમાં મંજુરી

લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે

aaspassdaily by aaspassdaily
2023-09-19 11:54:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી મળી ગઈ છે. મહિલા અનામત બિલ 20 સપ્ટેમ્બર એટલે કે બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટે મહિલાઓ માટે 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપી છે.ઉલ્લેખનીય છે કે, સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે.
વિશેષ સત્ર વચ્ચે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના નેતાઓ સામેલ થયા હતા. જેમાં 27 વર્ષથી પેન્ડિંગ પડેલા મહિલા અનામત બિલને લીલીઝંડી મળી ગઈ છે.
લોકસભામાં હાલ 78 મહિલા સાંસદો છે. જે કુલ સંખ્યા 543ના 15 ટકાથી પણ ઓછી છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિશા, સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને પુડ્ડુચેરી સહિત કેટલાક રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે.
વિશેષ સત્રના પ્રથમ દિવસે પીએમ મોદીએ જૂના સંસદમાં છેલ્લી વાર ભાષણ આપ્યું હતું. દેશ 75 વર્ષની સંસદીય યાત્રાને ફરી એક વખત યાદ કરવા અને નવા સદનમાં જવા માટે તે પ્રેરક ક્ષણોને, ઇતિહાસની મહત્ત્વના સમયનું સ્મરણ કરતા આગળ વધવાનો પ્રસંગ છે. આપણે બધા આ ઐતિહાસિક ભવનથી વિદાય લઇ રહ્યાં છીએ.આઝાદી પછી આ ભવનને સંસદ ભવનના રૂપમાં ઓળખ મળી. આ બિલ્ડિંગનું નિર્માણ કરવાનો નિર્ણય વિદેશી શાસકોનો હતો. આપણે ગર્વથી કહી શકીએ છીએ કે આ ભવનના નિર્માણમાં પરસેવો અને પરિશ્રમ મારા દેશવાસીઓનો લાગ્યો હતો.
—-

Previous Post

સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Next Post

આજે પધારશે ગૌરીપુત્ર ગણેશ

aaspassdaily

aaspassdaily

Related News

ભારત દ્વારા માલદિવને 4,850 કરોડની લોન સહાય
આંતરરાષ્ટ્રીય

ભારત દ્વારા માલદિવને 4,850 કરોડની લોન સહાય

July 26, 2025
ઝાલાવાડ શાળા દુર્ઘટનામાં 5 શિક્ષક, 5 અધિકારી સસ્પેન્ડ
તાજા સમાચાર

ઝાલાવાડ શાળા દુર્ઘટનામાં 5 શિક્ષક, 5 અધિકારી સસ્પેન્ડ

July 26, 2025
હાર્ટ એટેક માટે કોરોનાની રસી જવાબદાર નથી: આરોગ્ય મંત્રી નડ્ડાની સંસદમાં સ્પષ્ટતા
તાજા સમાચાર

હાર્ટ એટેક માટે કોરોનાની રસી જવાબદાર નથી: આરોગ્ય મંત્રી નડ્ડાની સંસદમાં સ્પષ્ટતા

July 26, 2025
Next Post
ગણેશ ચતુર્થી 2023: 19 સપ્ટેમ્બરથી ઘરે-ઘરે પધારશે મંગલમૂર્તિ, જાણો ગણપતિના સ્વરૂપો વિશે ખાસ વાતો

આજે પધારશે ગૌરીપુત્ર ગણેશ

કેનેડાએ પોતાના નાગરીકોને  જમ્મૂ-કાશ્મીર ન જવાની આપી સલાહ

કેનેડાએ પોતાના નાગરીકોને જમ્મૂ-કાશ્મીર ન જવાની આપી સલાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.