Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લખનૌમાં બનાવાશે નવી વિધાનસભા : યોગી સરકારનો મેગા પ્લાન

25મી ડિસેમ્બરે અટલજીના જન્મદિવસ પર વડાપ્રધાનના વરદ હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2023-09-20 11:17:45
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશની યોગી સરકાર રાજધાની લખનૌમાં નવી વિધાનસભાની રચના કરશે. આગામી ચૂંટણી પહેલા તેનું કામ પૂર્ણ કરવામાં આવશે. યુપી સરકાર 25મી ડિસેમ્બરે અટલજીના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે . તેના નિર્માણ કાર્યમાં અંદાજે 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. તેનું બાંધકામ 2027 પહેલા પૂર્ણ થઈ જશે.
મળતી માહિતી મુજબ, રાજ્યની યોગી સરકાર રાજધાની લખનૌમાં નવી વિધાનસભાની રચના કરશે. ડિસેમ્બર 2023માં તેનો શિલાન્યાસ થઈ શકે છે અને તેનું નિર્માણ કાર્ય પણ 2027 પહેલા પૂર્ણ થઈ જશે. સરકાર 25 ડિસેમ્બર 2023ના રોજ અટલજીના જન્મદિવસ પર પીએમ મોદી દ્વારા તેનો શિલાન્યાસ કરવા માંગે છે.
વર્તમાન એસેમ્બલી બિલ્ડિંગ લગભગ 100 વર્ષ જૂની છે. તે લખનૌના હઝરતગંજમાં આવેલું છે. વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે જગ્યા ઓછી હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે. ભવિષ્યમાં સભ્યોની સંખ્યા અને અન્ય જરૂરિયાતોને ધ્યાને લઈ નવી વિધાનસભાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ભાવિ સીમાંકનને ધ્યાનમાં લેતાં વર્તમાન વિધાનસભા ખૂબ જ નાની પુરવાર થશે.આવી સ્થિતિમાં યોગી સરકારનો ઉદ્દેશ્ય એ છે કે 18મી વિધાનસભાનું ઓછામાં ઓછું એક સત્ર નવા વિધાન ભવનમાં યોજવામાં આવે. વર્તમાન વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન 1928માં થયું હતું. સાથે જ 2027 પહેલા નવનિર્મિત વિધાનસભાનું ઉદ્ઘાટન કરવાનું લક્ષ્ય છે. નોંધનીય છે કે નવા વિધાન ભવનનો પ્રસ્તાવ પસાર થઈ ચૂક્યો છે

Previous Post

રામ મંદિરના તમામ દરવાજા પરચઢાવવામાં આવશે સોનાનો ઢોળ

Next Post

શેરબજાર ખુલતા જ આવ્યો ભૂકંપ, સેન્સેક્સ 450 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ભારે ઘટાડો

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
શેરબજાર ખુલતા જ આવ્યો ભૂકંપ, સેન્સેક્સ 450 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ભારે ઘટાડો

શેરબજાર ખુલતા જ આવ્યો ભૂકંપ, સેન્સેક્સ 450 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ ભારે ઘટાડો

દાંપત્ય જીવનમાં ખુશીઓ ભરી દેશે આ ફેંગશુઈ ટિપ્સ, પતિ-પત્ની વચ્ચે વધશે પ્રેમ

દાંપત્ય જીવનમાં ખુશીઓ ભરી દેશે આ ફેંગશુઈ ટિપ્સ, પતિ-પત્ની વચ્ચે વધશે પ્રેમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.