Thursday, August 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમેરિકા-કેનેડા બોર્ડરે મૃત્યુ પામેલા ડિંગુચાના પરિવારનો સદસ્ય જ નીકળ્યો માનવ તસ્કર

અકસ્માત બાદ મહેન્દ્ર વિદેશી એજન્ટોની મદદથી દેશ છોડીને ભાગી ગયો હતો : નવ લોકો હજુ પણ વિદેશમાં ફસાયેલા છે

aaspassdaily by aaspassdaily
2023-09-23 10:38:01
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા જવાની ઘેલછામાં ગુજરાતના ડીંગુચાથી પત્ની અને બે બાળકો સાથે યુએસ-કેનેડા બોર્ડર પર માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં ફસાઈને કાળનો કોળિયો બનેલા જગદીશ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને માનવ તસ્કરી માસ્ટરમાઇન્ડ માનીને પોલીસે એફઆઈઆર નોંધી હતી. પોલીસને એવી પણ શંકા છે કે આ અકસ્માત બાદ મહેન્દ્ર વિદેશી એજન્ટોની મદદથી દેશ છોડીને ભાગી ગયો હતો.
જુલાઈ 2023માં ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા નવ લોકો ગુમ થયાની ફરિયાદ મળ્યા બાદ મહેસાણા, સાબરકાંઠા પોલીસે ગુજરાતમાં ચાલી રહેલા માનવ તસ્કરી રેકેટનો નવો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. સાબરકાંઠા પોલીસનું માનવું છે કે જાન્યુઆરી 2023માં ડીંગુચાના જગદીશ પટેલ, તેની પત્ની અને બે બાળકોના અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશના પ્રયાસ પાછળ જગદીશના ભાઈ મહેન્દ્ર અને બે વિદેશી એજન્ટોનો હાથ હતો.
આ ઘટના બાદ તપાસ એજન્સીઓ મહેન્દ્ર પર નજર રાખી રહી હતી. અમેરિકા-કેનેડા બોર્ડર પર અકસ્માતમાં જગદીશના પરિવારનું મૃત્યુ થયું હોવા છતાં, મહેન્દ્રએ ઉત્તર ગુજરાતમાંથી વધુ નવ લોકોને અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ અધવચ્ચે જ ફસાઈ ગયા હતા.
પોલીસને શંકા છે કે આ લોકોના પરિવારજનોએ મહેન્દ્ર પર દબાણ કર્યું હતું, તેથી તે પોતે વિદેશી એજન્ટની મદદથી દરિયાઈ માર્ગે વિદેશ ભાગી ગયો હતો. તે અમેરિકામાં ઘૂસણખોરી કરે અથવા કેરેબિયન દેશમાં જાય તેવી શક્યતા છે. મળતી માહિતી અનુસાર, ગુજરાતના નવ લોકો હાલમાં આફ્રિકન દેશ ડોમિનિકામાં ફસાયેલા હોવાનું કહેવાય છે, પરંતુ સ્થાનિક પોલીસ પાસે કોઈ સત્તાવાર માહિતી નથી. ગુમ થયેલાઓમાં ભરત રબારીની પત્ની ચેતના રબારીએ જુલાઈ 2023માં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

Previous Post

પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું

Next Post

અમદાવાદના નાયબ કાર્યપાલક ઈજનેર એમ બી ભટ્ટ સસ્પેન્ડ

aaspassdaily

aaspassdaily

Related News

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો
તાજા સમાચાર

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

August 28, 2025
ભારત પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા કડક વલણ અપનાવશે
આંતરરાષ્ટ્રીય

ભારત પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા કડક વલણ અપનાવશે

August 28, 2025
આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા
તાજા સમાચાર

આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા

August 28, 2025
Next Post
અમદાવાદના નાયબ કાર્યપાલક ઈજનેર એમ બી ભટ્ટ સસ્પેન્ડ

અમદાવાદના નાયબ કાર્યપાલક ઈજનેર એમ બી ભટ્ટ સસ્પેન્ડ

રાજનીતિ: JDSએ કર્ણાટકમાં ભાજપ સાથે કર્યું જોડાણ, કેરળમાં NDAનો હિસ્સો નહીં

રાજનીતિ: JDSએ કર્ણાટકમાં ભાજપ સાથે કર્યું જોડાણ, કેરળમાં NDAનો હિસ્સો નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.