Wednesday, July 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમારા રાજદ્વારીઓને ધમકી આપવામાં આવી રહી છે તેને તમે કંઇ રીતે લોકતંત્ર કહી શકો?

વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એક વખત કેનેડા સામે આકરા પ્રહાર કરતાં કહ્યું, કેનેડામાં આતંકી પ્રવૃત્તિઓ વધી રહી છે

aaspassdaily by aaspassdaily
2023-09-28 10:22:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને કેનેડા વચ્ચે સતત વધી રહેલા તનાવમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એક વખત કેનેડા સામે આકરા પ્રહાર કરતાં કહ્યું કે કેનેડામાં હિંસાને પ્રોત્સાહન મળી રહ્યું છે અને અમારા ડીપ્લોમેન્ટને પણ ધમકાવામાં આવી રહ્યા છે અને તેમાં કેનેડાના લોકતંત્રને તમે કંઇ રીતે યોગ્ય ગણાવી શકશો.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સભામાં ભાગ લેવા માટે ન્યુયોર્ક પહોંચેલા એસ. જયશંકરે કહ્યું કે ખાલીસ્તાની નેતાની હત્યામાં જો ભારતની કોઇ ભૂમીકા હોય તો તેના પુરાવા કેનેડાએ આપવા જોઇએ. અમારી પાસેથી અનેક પુરાવા છે કે કેનેડામાં ખાલીસ્તાની ચળવળ અને ભારતી વિરોધી પ્રવૃતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને અમોએ અનેક વખત કેનેડા સરકારનું ધ્યાન આ બાબતે દોર્યુ છે. સાચી વાત તો એ છે કે રાજકીય હેતુ માટે આતંકવાદને પ્રોત્સાહન આપવાનું સ્વીકાર્ય નથી. અમે કેનેડાના સાર્વભૌમત્વને સ્વીકાર્ય છીએ પરંતુ તેમાં બેવડા માપદંડ હોય શકે નહીં. ભારત વિરોધી પ્રવૃત્તિને પણ કેનેડાએ ગંભીરતાથી લેવી જોઇએ. શ્રી જયશંકરે કહ્યું કે આ મામલામાં પૂરી રીતે સ્પષ્ટ થવું જરુરી છે. કેનેડામાં હિંસા અને હત્યાઓ વધી છે.
આતંકવાદીઓને શરણ મળી રહ્યું છે અને તેઓ એવો આક્ષેપ કરે છે કે અમે ભારતમાં બેસીને આ હત્યા કરાવી રહ્યા છીએ. જેમની હત્યા થઇ છે તેઓની ઓળખ આતંકી તરીકે થઇ છે તેથી કેનેડામાં શું ચાલી રહ્યું છે તે તમે જાણી શકો છો. ત્યાં જે માહોલ છે તેનાથી ભારત પણ ચિંતીત છે. તેમ છતાં અમારા રાજદ્વારીઓને ધમકાવામાં આવી છે અને અમારા મામલામાં દખલ કરવાની કૌશીષ કરવામાં આવી રહી છે. આતંકવાદને તમે રાજકીય જરુરીયાત મુજબ લઇ શકો નહીં.

Previous Post

ઓસ્કાર 2024 માટે ભારતે મોકલેલી આ ફિલ્મ, વાર્તા કહે છે- ‘દરેક વ્યક્તિ હીરો છે’

Next Post

બેંક કર્મચારીઓ ફરી આંદોલનના માર્ગે: જુદી-જુદી તારીખોએ હડતાળ

aaspassdaily

aaspassdaily

Related News

ભારત-UK ટ્રેડ ડીલને કેબિનેટની મંજૂરી, PM મોદી કાલે હસ્તાક્ષર કરશે
આંતરરાષ્ટ્રીય

ભારત-UK ટ્રેડ ડીલને કેબિનેટની મંજૂરી, PM મોદી કાલે હસ્તાક્ષર કરશે

July 23, 2025
ઊંચા પગાર ધોરણ સાથે ગુજરાતમાં બહાર પડી વર્ગ-3ની સરકારી નોકરી
તાજા સમાચાર

ઊંચા પગાર ધોરણ સાથે ગુજરાતમાં બહાર પડી વર્ગ-3ની સરકારી નોકરી

July 23, 2025
ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરનારને 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ કરાશે
તાજા સમાચાર

ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરનારને 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ કરાશે

July 23, 2025
Next Post
બેંક કર્મચારીઓ ફરી આંદોલનના માર્ગે: જુદી-જુદી તારીખોએ હડતાળ

બેંક કર્મચારીઓ ફરી આંદોલનના માર્ગે: જુદી-જુદી તારીખોએ હડતાળ

ભારતના સ્પેસ સેક્ટરમાં એલોન મસ્ક જેવા લોકોની જરૂર: ISROના અધ્યક્ષ સોમનાથ

ભારતના સ્પેસ સેક્ટરમાં એલોન મસ્ક જેવા લોકોની જરૂર: ISROના અધ્યક્ષ સોમનાથ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.