Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીનનું પાકિસ્તાનના પેશાવરમાં અપહરણ !

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝનો દીકરો છે કમાલુદ્દીન : હત્યા થઈ શકે તેવી ISI ને આશંકા

aaspassdaily by aaspassdaily
2023-09-29 10:33:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદના ગુમ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દાવો સોશિયલ મીડિયા પર અનેક વિદેશી મીડિયા સંસ્થાઓના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાફિઝ સઈદનો પુત્ર કમાલુદ્દીન સઈદ 26 સપ્ટેમ્બરની સાંજથી ગુમ છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, તેનું પેશાવરથી અપહરણ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાની પત્રકારોએ દાવો કર્યો છે કે, હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદનું પાકિસ્તાનના પેશાવરમાં અપહરણ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર મુજબ કાર સવારોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પરંતુ હજુ સુધી આ સમાચારને સમર્થન મળ્યું નથી. ઘણા વિદેશી ટ્વિટર હેન્ડલ્સે પણ આ મામલે દાવો કર્યો છે કે હાફિઝનો પુત્ર ગુમ છે. જે બાદ દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIમાં પણ હલચલ મચી ગઈ છે. આતંકવાદીઓ પણ તેને સતત શોધી રહ્યા છે.
હાફિઝ સઈદ પાકિસ્તાની નાગરિક છે અને મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત આતંકવાદી છે, જે પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાક એજન્સી ISI ને પણ આશંકા છે કે, જે રીતે ભારતના અનેક ભાગેડુ આતંકવાદીઓ માર્યા ગયા છે. કેનેડા હોય, બ્રિટન હોય કે પાકિસ્તાન. આ દેશોમાં જે રીતે ભારત વિરોધી તત્વો માર્યા ગયા છે તેના કારણે હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીનની પણ હત્યા થઈ શકે તેવી આશંકા છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા હાફિઝ સઈદના ઘરની બહાર વિસ્ફોટ થયો હતો. ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ બ્લાસ્ટ હાફિઝને મારવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે કમાલુદ્દીન સઈદનું અપહરણ કોણે કર્યું છે. જોકે શંકાની સોય ભારત તરફ પણ છે. ભલે ખુલ્લેઆમ કોઈ કશું બોલતું ન હોય, પરંતુ ISI ભારતીય ગુપ્તચર સંસ્થા RAW પર શંકાશીલ છે. પરંતુ, પુરાવા વિના આંગળીઓ ચીંધી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાનમાં ખાલિસ્તાન સમર્થકોની હત્યા કરવામાં આવી છે. ત્યારે પણ શંકાની સોય ભારત તરફ તાકી હતી.

Previous Post

ઉજ્જૈન રેપ કેસનો આરોપી ઓટો ડ્રાઈવરની ધરપકડમાં

Next Post

ISRO ચીફ એસ.સોમનાથ ભગવાન સોમનાથના દર્શને

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
ISRO ચીફ એસ.સોમનાથ ભગવાન સોમનાથના દર્શને

ISRO ચીફ એસ.સોમનાથ ભગવાન સોમનાથના દર્શને

ખાંડની નિકાસ પર પ્રતિબંધની શકયતા

ખાંડની નિકાસ પર પ્રતિબંધની શકયતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.