Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વરાછામાં બોમ્બે માર્કેટમાં આગ

500થી વધુ કાપડની દુકાનો ધરાવતા બોમ્બે માર્કેટમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં

aaspassdaily by aaspassdaily
2023-10-03 12:13:12
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણકારી મળતા પાંચ ફાયર સ્ટેશનની 10 ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઇ હતી. આગને લઈ કાપડ માર્કેટમાં અફરાતફરી જોવા મળી રહી છે. માર્કેટમાં 500થી વધુ કાપડની દુકાનો છે. જ્યારે આગને પગલે વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. જે બાદ તરત જ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, હાલ આગ કાબૂમાં આવી ચૂકી છે. જેના લીધે વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

આજે સવારે ગુજરાતની સૌથી મોટી બોમ્બે કાપડ માર્કેટમાં આગ લાગી હતી. સવારે 9 વાગતાં જ માર્કેટમાં હજારોની સંખ્યમાં વેપારીઓ કાપડની ખરીદી અને વેચાણ માટે આવતાં હોય છે, ત્યારે અચાનક જ આગ લાગતાં દોડધામની સ્થિતિ સર્જાઇ હતી.જોકે, ફાયર બ્રિગેડની સમયસૂચકતાને પગલે આગ કાબૂમાં લેવામાં આવી છે. આગ લાગતાં સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં 10 જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી હતી અને લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. ખાસ કરીને હાલ તહેવારનો સમય ચાલી રહ્યો છે. હાલ માર્કેટમાં તહેવારની ગ્રાહકી જોવા મળી રહી છે.
હાલ માર્કેટ બંધ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, તહેવારને પગલે માર્કેટમાં સેલ લાગતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતાં હોય છે, ત્યારે જ્યાં સુધી માર્કેટ ક્લિયર નહીં થાય ત્યા સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ચોક્કસ વેપારીઓને નુકસાન પહોંચશે. આગને પગલે સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Previous Post

PM મોદીને મળેલ ગિફ્ટની થશે ઈ-ઓક્શન

Next Post

ભારત સરકારની કેનેડાને ચેતવણી : તમારા 40 રાજદ્વારીઓને પાછા બોલાવી લો

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
ભારત સરકારની કેનેડાને ચેતવણી :  તમારા 40 રાજદ્વારીઓને પાછા બોલાવી લો

ભારત સરકારની કેનેડાને ચેતવણી : તમારા 40 રાજદ્વારીઓને પાછા બોલાવી લો

મહારાષ્ટ્રની હૉસ્પિટલમાં વધુ 4 બાળક સહિત7 દર્દીના મોત

મહારાષ્ટ્રની હૉસ્પિટલમાં વધુ 4 બાળક સહિત7 દર્દીના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.