Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બ્રિટનના વિઝિટર અને સ્ટુડન્ટ વિઝાની ફીમાં તોતિંગ વધારો

ભારતીય વિદ્યાર્થીઓને આનાથી સૌથી વધારે અસર

aaspassdaily by aaspassdaily
2023-10-04 11:22:29
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે જુલાઈમાં વિઝા ફી વધારવાની જાહેરાત કરી હતી. જેનું આજથી અમલીકરણ થઈ રહ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓને આનાથી સૌથી વધારે અસર થશે. યુ.કે.નું ભાડું અને તેના વિઝામાં મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ સાથે જ આવતીકાલથી ભારતીયો સહિત સમગ્ર વિશ્વના યાત્રીઓ માટે છ મહિનાથી ઓછા સમયની યાત્રા માટેની વિઝા ફીમાં ૧૫ પાઉન્ડ અને સ્ટુન્ડ વિઝાની ફીમાં ૧૨૭ પાઉન્ડનો વધારો અમલમાં આવી જશે.
ગયા મહિને સંસદમાં પ્રસ્તાવિત મહિનાથી ઓછા સમય માટેની યાત્રાની કાયદો રજૂ કરવામાં આવ્યા પછી બ્રિટનના વિઝા ફી વધીને ૧૧૫ પાઉન્ડ થઇ જશે ગૃહ મંત્રાલયની ઓફિસે જણાવ્યું છે કે છ મહિનાથી ઓછા સમયની યાત્રાની વિઝા ફી વધીને 115 પાઉન્ડ થઈ જશે, જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવાની ફી વધીને 490 પાઉન્ડ થઈ જશે.
ગૃહ મંત્રાલયની ઓફિસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર વિઝા ફી વધારવાનો નિર્ણય યોગ્ય છે. આ રકમથી મહત્ત્વપૂર્ણ જાહેર સેવાઓ માટે વધુ ફંડ ફાળવી શકાય. ઉલ્લેખનીય છે કે જુલાઇમાં બ્રિટનના વડાપ્રધાન રિશિ સુનકે જણાવ્યું હતું કે વિઝા અરજકર્તાઓ દ્વારા બ્રિટનની સરકાર દ્વારા અનુદાનિત નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) માટે ચુકવવાની થતી ફી અને હેલ્થ સરચાર્જમાં દેશની જાહેર ક્ષેત્રની વેતન વૃદ્ધિને પૂર્ણ કરવા માટે નોંધપાત્ર વૃદ્ધિ થવાની છે. તેમણે જણાવ્યું હતું કે અમે આ દેશમાં આવનારા પ્રવાસીઓ માટેના વિઝા ફીમાં વધારો કરવા જઇ રહ્યાં છીએ.

Previous Post

ઈટાલીના વેનિસમાં માર્ગ અકસ્માતમાં 21 લોકોના મોત

Next Post

કાશી વિશ્વનાથના દર્શન કરીને પરત ફરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
કાશી વિશ્વનાથના દર્શન કરીને પરત ફરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત

કાશી વિશ્વનાથના દર્શન કરીને પરત ફરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત

અંબાજીના પ્રસાદમાં ભેળસેળવાળા ઘી મામલે તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો

અંબાજીના પ્રસાદમાં ભેળસેળવાળા ઘી મામલે તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.