Saturday, September 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નીરજ ચોપરાએ સતત બીજો એશિયન ગોલ્ડ જીત્યો

એશિયન ગેમ્સમાં નીરજનો આ સતત બીજો ગોલ્ડ મેડલ : સિલ્વર પણ ભારતની બેગમાં

aaspassdaily by aaspassdaily
2023-10-05 12:26:24
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023ની ભાલા ફેંકની ફાઈનલ મેચમાં ભારતને બે મેડલ મળ્યા છે. આ ઈવેન્ટમાં જ્યાં ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના કિશોર કુમાર જેના સિલ્વર જીતવામાં સફળ રહ્યા હતા. એશિયન ગેમ્સમાં નીરજનો આ સતત બીજો ગોલ્ડ મેડલ હતો. કિશોરે પણ વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સિલ્વર કબજે કર્યો હતો. આ બંને ખેલાડીઓના મેડલના કારણે એશિયન ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા હવે 80 પર પહોંચી ગઈ છે.

Previous Post

વર્લ્ડકપની તમામ 10 ટીમના કેપ્ટને ટ્રોફી સાથે કરાવ્યું ફોટોશૂટ

Next Post

અંબાજી મંદિરમાં હવે ISKCON સાથે સંકળાયેલું અક્ષયપાત્ર ફાઉન્ડેશન બનાવશે પ્રસાદ

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
અંબાજી મંદિરમાં હવે ISKCON સાથે સંકળાયેલું અક્ષયપાત્ર ફાઉન્ડેશન બનાવશે પ્રસાદ

અંબાજી મંદિરમાં હવે ISKCON સાથે સંકળાયેલું અક્ષયપાત્ર ફાઉન્ડેશન બનાવશે પ્રસાદ

આપઘાત રોકવા માટે શિક્ષણ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

આપઘાત રોકવા માટે શિક્ષણ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.