Saturday, September 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અંબાજી મંદિરમાં હવે ISKCON સાથે સંકળાયેલું અક્ષયપાત્ર ફાઉન્ડેશન બનાવશે પ્રસાદ

aaspassdaily by aaspassdaily
2023-10-05 12:26:59
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અંબાજીમાં પ્રસાદ બનાવવાના ઘીમાં ભેળસેળ કરવા મામલે આખરે કોન્ટ્રાક્ટર મોહિની કેટરર્સનો કોન્ટ્રાકટ રદ્દ કરી દેવામાં આવો છે. આ સાથે સરકારે અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવવા માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશનને કામ સોપ્યું છે. અંબાજી મંદિરમાં હવે ઇસ્કોનસાથે સંકળાયેલું અક્ષયપાત્ર ફાઉન્ડેશન પ્રસાદ બનાવશે.
અક્ષય પાત્ર ફાઉન્ડેશન એ એક NGO સંસ્થા છે જે મધ્યાહન ભોજન કાર્યક્રમ અંતગર્ત સરકારી સ્કૂલોમાં બાળકોને ભોજન આપે છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશનએક સાર્વજનિક, સખાવતી, બિનસાંપ્રદાયિક ટ્રસ્ટ છે, જે બેંગલુરુમાં નોંધાયેલ છે. ટ્રસ્ટી મંડળમાં ઇસ્કોન બેંગલુરુના મિશનરીઓ, કોર્પોરેટ વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થાય છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશનની અલગ-અલગ ટીમો- ભારત, યુએસએ અને યુકેમાં ફેલાયેલી છે – બાળકો દ્વારા સામનો કરવામાં આવતી જટિલ સમસ્યાઓને સમજવામાં અને તેમને સારી રીતે વ્યાખ્યાયિત પ્રક્રિયાઓ દ્વારા સશક્તિકરણ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે.

Previous Post

નીરજ ચોપરાએ સતત બીજો એશિયન ગોલ્ડ જીત્યો

Next Post

આપઘાત રોકવા માટે શિક્ષણ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
આપઘાત રોકવા માટે શિક્ષણ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

આપઘાત રોકવા માટે શિક્ષણ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

અમદાવાદમાં ક્રિકેટના કારણે વર્ષો બાદ ભારત-પાકિસ્તાનના બે પરિવારોનું થશે મિલન

અમદાવાદમાં ક્રિકેટના કારણે વર્ષો બાદ ભારત-પાકિસ્તાનના બે પરિવારોનું થશે મિલન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.