Monday, October 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં ક્રિકેટના કારણે વર્ષો બાદ ભારત-પાકિસ્તાનના બે પરિવારોનું થશે મિલન

લિયાકત ખાન અને તેનો પરિવાર ભારે આતુરતાથી 14મી ઓક્ટોબરનો ઈંતજાર કરી રહ્યો છે

aaspassdaily by aaspassdaily
2023-10-05 12:28:16
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત-પાકિસ્તાન વચ્ચે 14મી ઓક્ટોબરે વર્લ્ડકપ 2023નો ગ્રૂપ સ્ટેજનો મુકાબલો ખેલાશે. ક્રિકેટનો આ મુકાબલો ભારત અને પાકિસ્તાનમાં રહેતા બે પરિવારોની મુલાકાતનું કારણ બની રહેશે. પાકિસ્તાનના ક્રિકેટરની બે વર્ષની પુત્રી પહેલીવાર તેના 63 વર્ષીય ભારતીય નાનાજીને મળશે. લિયાકત ખાન અને તેનો પરિવાર ભારે આતુરતાથી 14મી ઓક્ટોબરનો ઈંતજાર કરી રહ્યો છે.
હરિયાણાના નુહ જિલ્લાના ચંદેની ગામમાં રહેતા નિવૃત્ત બ્લોક વિકાસ અધિકારી લિયાકત ખાનની પુત્રી સામિયાએ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી સાથે વર્ષ 2019માં દુબઈમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી સામિયા ચાર વર્ષ દરમિયાન ક્યારેય ભારત આવી શકી નથી. લિયાકત ખાને કહ્યું કે, જ્યારે મારી દોહિત્રીનો જન્મ થવાનો હતો, ત્યારે મારી પત્ની પાકિસ્તાન ગઈ હતી. હવે અમે ફરી વખત કદાચ અમદાવાદમાં મળી શકીએ તેવી આશા છે. હું મારી દોહિત્રીને પહેલીવાર જોવા માટે ઉત્સુક છું.
નોંધપાત્ર છે કે, ભારે અનિશ્ચિતતા બાદ લિયાકત ખાનના પરિવારને ઘરઆંગણે તેમની પુત્રી અને દોહિત્રી સાથેની મુલાકાતની તક સાંપડી છે. કારણ કે હસન અલીને તો પાકિસ્તાને વર્લ્ડકપની ટીમમાં સામેલ કર્યો જ ન હતો. જોકે અચાનક જ નસીમ શાહ ઈજાગ્રસ્ત બન્યો અને હસન અલીનું નસીબ ચમકી ગયું અને તેને પાકિસ્તાનની ટીમમાં તક મળી હતી.

Previous Post

આપઘાત રોકવા માટે શિક્ષણ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

Next Post

મંજુસરમાં ગણપતિ યાત્રા પર પથ્થરમારો કરનાર વધુ આઠની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
મંજુસરમાં ગણપતિ યાત્રા પર પથ્થરમારો કરનાર વધુ આઠની ધરપકડ

મંજુસરમાં ગણપતિ યાત્રા પર પથ્થરમારો કરનાર વધુ આઠની ધરપકડ

600 રૂપિયામાં મળશે ઊજ્જવલાનાં લાભાર્થીઓને ગેસનો બાટલો

600 રૂપિયામાં મળશે ઊજ્જવલાનાં લાભાર્થીઓને ગેસનો બાટલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.