Friday, July 25, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં પણ જાતિગત વસ્તી ગણતરીની કોંગ્રેસ દ્વારા માંગ

બિહારમાં માત્ર 15 ટકા જ સવર્ણ : કોંગ્રેસે કહ્યું અસમાનતા દૂર કરવા ડેટા ખૂબ જરૂરી

aaspassdaily by aaspassdaily
2023-10-06 10:47:28
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બિહારમાં થયેલ જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે. આ બાબતે કોંગ્રેસનાં ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, મુખ્ય પ્રવાહમાં સમાજ લાવવા માટે સતત લડાઈ ચાલે છે. અંગ્રેજોનાં શાસનકાળથી જાતી આધારિત વસ્તીનાં આંકડા મળે છે. જેની જેટલી વસ્તીએ મુજબ ભાગીદારી હોવી જોઈએ. ત્યારે 2011 માં કાસ્ટ સેન્સસ મુજબ સામાજીક રીતે વસ્તી ગણતરી કરાઈ છે. જાતિ આધારીત વસ્તી ગણતરીનાં આંકડા જાહેર ન થયા. જેથી ધાર્મિક આંકડા જાહેર કરી રાજકીય લાભ લેવાયો હતો. જાતિ આધારિત વસ્તી ગણતરીની અનદેખી કરાઈ છે. અસમાનતા દૂર કરવા જાતિ આધારિત ડેટા ખૂબ જરૂરી છે.
તાજેતરમાં જ બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનાં આંકડા જાહેર કર્યા છે. ત્યારે બિહારમાં થયેલ જાતિ આધારી વસ્તી ગણતરીમાં કુલ વસ્તી 13 કરોડથી વધુ છે. રાજ્યમાં પછાત વર્ગની કુલ વસ્તી 27.31 કટા છે. જ્યારે અત્યંત પછાત વર્ગનીની વસ્તી 36.01 ટકા. તેમજ સામાન્ય વર્ગની 15.52 ટકા છે. બિહાર દ્વારા જાહેર કરાયેલ જાતિ આધારિતી વસ્તી ગણતરનીનાં આંકડાને લઈ હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે.
નોકરી સંસાધનો અને રાજકીય હિસ્સેદારી મળતી નથી. ત્યારે બિહાર સરકારની જેમ ગુજરાત સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરે. જેથી બિન અનામત વર્ગનાં લોકોને વસ્તી ગણતરીથી ફાયદો થશે. ગુજરાત સરકાર તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવે તેવી કોંગ્રેસનો ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે.

Previous Post

આમ આદમી પાર્ટીનાસાંસદ સંજય સિંહ 5 દિવસ EDની કસ્ટડીમાં

Next Post

ક્રિકેટ ફીવર, ભરતડકામાં વિદેશી ક્રિકેટચાહકો ઊમટી પડ્યા

aaspassdaily

aaspassdaily

Related News

સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા

July 24, 2025
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ ભારત સાથે શાંતિ મંત્રણા માટે તૈયાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ ભારત સાથે શાંતિ મંત્રણા માટે તૈયાર

July 24, 2025
ફેમાના નિયમોના ભંગ બદલ મિંત્રા સામે ઇડીનો રૂ.1654 કરોડનો કેસ
તાજા સમાચાર

ફેમાના નિયમોના ભંગ બદલ મિંત્રા સામે ઇડીનો રૂ.1654 કરોડનો કેસ

July 24, 2025
Next Post
ક્રિકેટ ફીવર, ભરતડકામાં વિદેશી ક્રિકેટચાહકો ઊમટી પડ્યા

ક્રિકેટ ફીવર, ભરતડકામાં વિદેશી ક્રિકેટચાહકો ઊમટી પડ્યા

ભારત સરકાર અફઘાન નાગરિકોની કરશે મદદ

ભારત સરકાર અફઘાન નાગરિકોની કરશે મદદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.