Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

22મી જાન્યુઆરીએ રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા

વડાપ્રધાન મોદીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા થશે : બે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે- એક અચલ મૂર્તિ ગર્ભગૃહમાં, બીજી ચલ - ઉત્સવ મૂર્તિ હશે

aaspassdaily by aaspassdaily
2023-10-12 12:01:31
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ અને શુભ મુર્હુત નકકી થવાની સાથે પુરા અનુષ્ઠાનનો કાર્યક્રમ બહાર આવ્યો છે. 22 જાન્યુઆરી 2024 એ મૃગશિરા નક્ષત્રમાં બપોરે પ્રાણ પ્રતિષ્ઠા અને વહેલી આરતી થશે.
ગર્ભગૃહમાં રામલલાની એક નહીં, બલકે બે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે. તેમાં એક અચલ મૂર્તિ ગર્ભગૃહમાં રહેશે, બીજી ચલ અર્થાત ઉત્સવમૂર્તિ હશે. તેના ભકતોને ખાસ પ્રસંગે દર્શન થશે. પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન યજમાન વડાપ્રધાન મોદીના હસ્તે થશે. રામમંદિર ટ્રસ્ટે પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનમાં આચાર્યત્વની ભૂમિકાની જવાબદારી કાશીના વિદ્વાન પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતને સોંપવામાં આવી છે. તેમના માર્ગદર્શનમાં દેશભરથી આવેલા બ્રાહ્મણો કર્મકાંડ કરશે.
પંડિત દીક્ષિતે જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન 16 જાન્યુઆરીથી શરૂ થશે. પુર્ણાહુતિ 22 જાન્યુઆરી 2022ના થશે. 22મીએ બપોરે 11.30થી બપોરે 12.30 વચ્ચે વડાપ્રધાનની હાજરીમાં મુખ્ય પુજા થશે. પહેલી મહાઆરતી બાદ રામલલાના દર્શન ભકતોને થશે. 26મી જાન્યુઆરીથી દર્શન: 22મીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ 26મી જાન્યુઆરીથી લોકો રામલલાના દર્શન કરી શકશે. મંદિર ટ્રસ્ટે વિભિન્ન રાજયોના શ્રદ્ધાળુઓ માટે રામલલાના દર્શનનો કાર્યક્રમ તૈયાર કર્યો છતાં આ કાર્યક્રમ 22 ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે.

Previous Post

ગાઝાના સમર્થનમાં ટ્વિટ કરનાર મોહમ્મદ રિઝવાન પર લેવાશે એક્શન?

Next Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિથોરાગઢના પાર્વતી કુંડમાં કરી પૂજા અર્ચના

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિથોરાગઢના પાર્વતી કુંડમાં કરી પૂજા અર્ચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિથોરાગઢના પાર્વતી કુંડમાં કરી પૂજા અર્ચના

બિહાર ટ્રેન દુર્ઘટના :અનેક જગ્યાએ પાટા તૂટેલાં મળ્યાં,  પાટા સાથે છેડછાડ કરાઈ હોવાની આશંકા

બિહાર ટ્રેન દુર્ઘટના :અનેક જગ્યાએ પાટા તૂટેલાં મળ્યાં, પાટા સાથે છેડછાડ કરાઈ હોવાની આશંકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.