Wednesday, January 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિન્દૂ-શીખ ધર્મના લોકોને ઘર ખાલી કરવા પૂંછમાં લાગ્યા પોસ્ટર

ઘરો પર પોસ્ટર ચોંટાડી દેવાયા : વિસ્તારને ખાલી કરી દે નહીંતર ભોગવવાનો વારો આવશે

aaspassdaily by aaspassdaily
2023-10-16 11:21:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં હિન્દુ અને શીખ પરિવારોને ઘર છોડીને જતા રહેવાની ધમકી આપવામાં આવી છે.જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં હિન્દુ અને શીખ પરિવારોને ઘર છોડી જવાની ધમકી અપાઈ છે. અનેક ઘરો પર પોસ્ટર ચોંટાડી દેવાયા છે અને ઘરને ખાલી કરવાની ધમકી પણ અપાઈ છે.આ પોસ્ટર પર ઉર્દૂમાં લખેલું હતું કે તમામ હિન્દુ અને સરકાર બિરાદરીના લોકોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ જલદીથી જલદી વિસ્તારને ખાલી કરી દે નહીંતર તમારે ભોગવવાનો વારો આવશે. જો આવું નહીં કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
આ પોસ્ટરને લઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળતો હતો અને લોકોએ તેની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે પોસ્ટરને કબજામાં લીધા છે અને આ કેસની તપાસ હાથ ધરી છે. આ દરમિયાન પીડિતોએ પોલીસ અને સૈન્યને ધમકી આપનારા દેશવિરોધી તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. પૂંછ જિલ્લાના દેગવાર સેક્ટર પાકિસ્તાનની સરહદે આવેલું છે. શનિવારે સાંજે આશરે 6 વાગ્યે લોકો પોતાના ઘરથી બહાર આવ્યા તો આ પોસ્ટર જોઇને તેઓ ડરી ગયા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે પૂંછ જિલ્લાનો દિગવાર વિસ્તાર પાકિસ્તાનની સરહદ પાસે આવેલો છે. અહીથી માત્ર થોડા અંતર પર પાકિસ્તાનની સરહદ આવેલી છે અને આ વિસ્તારમાં હિન્દૂ અને શિખ સમાજના ઘણા ઘર છે જ્યારે તે વિસ્તારમાં દેશ વિરોધી તાકાતો વિરૂદ્ધ ગ્રામીણો ખુલીને બોલે છે અને હંમેશા ભારતીય સેના અને પોલીસ સાથે ઉભા રહે છે, કારણ કે આ પહેલા પાકિસ્તાન તરફથી નશાની તસ્કરીના પ્રયાસ કરવામાં આવ્યા હતા જેને સેનાએ નિષ્ફળ બનાવી દીધો હતો.

Previous Post

રાજકોટ, ભાવનગરમાં હળવા વરસાદની સંભાવના

Next Post

ઈઝરાયેલે ગાઝા પર આક્રમણ માટે રાક્ષસી બુલડોઝર કર્યું તૈનાત

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા વેનેઝુએલા સાથે યુદ્ધ નહીં કરે,અર્થ વ્યવસ્થા સુધરવાનો ટ્રમ્પે આપ્યો સંકેત
આંતરરાષ્ટ્રીય

અમેરિકા વેનેઝુએલા સાથે યુદ્ધ નહીં કરે,અર્થ વ્યવસ્થા સુધરવાનો ટ્રમ્પે આપ્યો સંકેત

January 6, 2026
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું અવસાન
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું અવસાન

January 6, 2026
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર યથાવત, વધુ એક હિન્દુ યુવકની ઘાતકી હત્યા
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર યથાવત, વધુ એક હિન્દુ યુવકની ઘાતકી હત્યા

January 6, 2026
Next Post
ઈઝરાયેલે ગાઝા પર આક્રમણ માટે રાક્ષસી બુલડોઝર કર્યું તૈનાત

ઈઝરાયેલે ગાઝા પર આક્રમણ માટે રાક્ષસી બુલડોઝર કર્યું તૈનાત

ઇચ્છાપોર, વડોદરા અને મહેસાણામાં હાર્ટએટેકથી શિક્ષિકા સહિત 3ના મોત

ઇચ્છાપોર, વડોદરા અને મહેસાણામાં હાર્ટએટેકથી શિક્ષિકા સહિત 3ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.