Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામલલ્લાના ભવ્ય મંદિરને સ્વર્ણ જડિત કરાશે

અયોધ્યાથી રામેશ્વર સુધી 200 રામસ્થંભ પણ લાગશે

aaspassdaily by aaspassdaily
2023-10-20 12:09:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એક સમયે દેશમાં અનેક મંદિરો સુવર્ણ જડીત હતા અને મોગલો સહિતના વિદેશી હુમલાખોરોએ જે રીતે ભારતના ખજાના લુટયા તેમાં આ મંદિરોને પણ બાકાત રખાયા ન હતા જેમાં સોમનાથ મંદિરને પુન: સ્વર્ણ જડિત કરવાની પ્રક્રિયા અંતિમ તબકકામાં છે અને અયોધ્યામાં રામલલાના મંદિરને પણ સ્વર્ણજડીત કરશે.
મંદિર નિર્માણમાં સોનાની ઈંટોની પણ ભેટ મળી હતી. ઉપરાંત દેવદેવીઓ માટે સોનાના આભૂષણોનો પણ પ્રવાહ આવી રહ્યો છે. આ તમામ આભૂષણોને સાચવવા અને તેની ગણતરી રાખવી અશકય છે તેથી તેનું ઈંટમાં રૂપાંતર કરી દેવાશે અને જે ગર્ભગૃહ છે તેના 14 દ્વારોને સુવર્ણ જડિત કરવાની કામગીરી મુંબઈના એક મોટા સ્વર્ણ કારોબારીએ ઉપાડી લીધી છે અને તે કામગીરી હવે શરૂ થશે. બીજી તરફ અયોધ્યાએ 10 સ્થાનો પર રામ સ્થંભ લાગશે. મૂળ યોજનાનો અયોધ્યાથી રામેશ્ર્વરમ પર 290 જે રામસ્થંભ લગાવાની યોજના છે તેનો પ્રારંભ રામનગરીથી થશે. પ્રથમ રામસ્થંભ અયોધ્યા ધામ પાસે મણીપર્વત પર લગાવાશે. રાજસ્થાનનો માઉન્ટ આબુમાં આ રામસ્થંભ તૈયાર થયા છે જે અહીની વિખ્યાત ગુલાબી પહાડી પાટી તથા ખડકોથી નિર્મિત થયા છે.
દિપાવલી નજીક આવતા જ અયોધ્યા હવે ભગવાન શ્રી રામના નવનિર્મિત ભવ્ય મંદિરના પુન:સ્થાપન તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીમાં છે અને આ દિપાવલી અને આગામી વર્ષે જાન્યુઆરીમાં તા.24ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે રામલલ્લાની મૂર્તિઓના પૂજન વિ.ની તૈયારીઓ થઈ રહી છે.

Previous Post

કચ્છના ધોરડોને હવે ‘વિશ્વ પર્યટન’માં સ્થાન

Next Post

તેજસની રિલીઝ પહેલા કંગના રનૌતના ઘરે મોટી ખૂશી, અભિનેત્રી બની ફઈ, ‘મહાભારત’ના આ પાત્રના નામ પરથી રાખ્યું ભત્રીજાનું નામ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
તેજસની રિલીઝ પહેલા કંગના રનૌતના ઘરે મોટી ખૂશી, અભિનેત્રી બની ફઈ, ‘મહાભારત’ના આ પાત્રના નામ પરથી રાખ્યું ભત્રીજાનું નામ

તેજસની રિલીઝ પહેલા કંગના રનૌતના ઘરે મોટી ખૂશી, અભિનેત્રી બની ફઈ, 'મહાભારત'ના આ પાત્રના નામ પરથી રાખ્યું ભત્રીજાનું નામ

તેજસની રિલીઝ પહેલા કંગના રનૌતના ઘરે મોટી ખૂશી, અભિનેત્રી બની ફઈ, ‘મહાભારત’ના આ પાત્રના નામ પરથી રાખ્યું ભત્રીજાનું નામ

'એનિમલ'ની રિલીઝ પહેલા અભિનેતા રણબીર કપૂરે લીધો આ ચોંકાવનારો નિર્ણય!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.