Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કાર્ડિયાક ઇમર્જન્સીના 673 કોલ!

બીજા, ચોથા અને પાંચમા નોરતે છાતીમાં દુખાવાની ફરિયાદમાં અનેકગણો વધારો

dharmendravaghela by dharmendravaghela
2023-10-24 12:06:04
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આદ્યશક્તિની આરાધનાના નવ દિવસના તહેવારમાં રાજ્યની 108 ઈમર્જન્સી સર્વિસને છેલ્લા 8 દિવસમાં 673 ઈમર્જન્સી કોલ આવ્યા હતા, જેમાં છાતીમાં દુખાવાની ફરિયાદ કરાઈ હતી. આ દરમિયાન આઠમા નોરતે અમદાવાદમાં છાતીમાં દુખાવાની સૌથી વધુ 30 ફરિયાદ કરવામાં આવી હતી. નવરાત્રિ દરમિયાન બીજા, ચોથા અને પાંચમા નોરતે આ કેસ વધી ગયા હતા અને અનુક્રમે 92, 109 અને 102 જેટલી છાતીમાં દુખાવાની ફરિયાદ 108ને કોલ કરીને કરાઈ હતી. સામાન્ય દિવસોમાં આ કોલની સંખ્યા 88 રહેતી હોય છે. એવરેજ કરતાં આ દિવસોમાં કાર્ડિયાકને લગતા કેસની ફરિયાદ 108ને કરાઈ હતી.
નવરાત્રિના પર્વ દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં છાતીમાં દુખાવાની ફરિયાદ 108 ઈમર્જન્સીને કરવામાં આવી હતી, જેમાં રાજ્યનાં ચાર મુખ્ય શહેર અને જિલ્લામાં ફરિયાદનું પ્રમાણ અમદાવાદમાં સૌથી વધુ રહ્યું હતું અને આઠમા નોરતે 22 ઓક્ટોબરે છાતીમાં દુખાવાની 30 ફરિયાદ કરવામાં આવી હતી. તો ચોથા નોરતે રાજકોટ અને સુરતમાં 11-11 રહી હતી. પાંચમા નોરતે રાજકોટથી છાતીમાં દુખાવાને લગતી ફરિયાદના 10 કોલ કરાયા હતા.
નવરાત્રિ દરમિયાન આઠ દિવસમાં છાતીમાં દુખાવાની એવરેજ 21 ફરિયાદ 108માં નોંધાઈ હતી, જે સામાન્ય દિવસો દરમિયાન 27 રહેતી હોય છે. આઠમા નોરતે જ એવરેજ કરતાં વધારે ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ હતી, જેમાં 30 કોલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 8 દિવસના કોલ જોઈએ તો અમદાવાદમાં 15મીએ 21, 16મીએ 25, 17મીએ 19, 18મીએ 22, 19મીએ 23, 20મીએ 19, 21મીએ 10 અને 18મીએ 30 છાતીમાં દુખાવાની ફરિયાદ કરવામાં આવી હતી.

Tags: 108gujaratimergency callnavratri
Previous Post

અમદાવાદની પતંગ હોટલ નવા અંદાજમાં ફરીથી શરુ થશે

Next Post

આઝાદી પછી પહેલી વાર ગુજરાતમાં થશે 562 રજવાડાંના વંશજોનું સન્માન : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પહેલ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
આઝાદી પછી પહેલી વાર ગુજરાતમાં થશે 562 રજવાડાંના વંશજોનું સન્માન : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પહેલ

આઝાદી પછી પહેલી વાર ગુજરાતમાં થશે 562 રજવાડાંના વંશજોનું સન્માન : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પહેલ

ઈટાલીના વેનિસમાં માર્ગ અકસ્માતમાં 21 લોકોના મોત

અકસ્માતની બે ઘટનામાં 11ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.