Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં આધાર કાર્ડ વગર પ્રવેશ નહીં

ઋષિ-મુનિઓ તેમની સાથે કમંડલ, ચરણ પાદુકા, છત્ર પણ લઈ શકશે નહીં

dharmendravaghela by dharmendravaghela
2023-10-28 11:42:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. બપોરે 12 વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠાનો અંતિમ કાળ શરૂ થશે અને બપોરે 12.45 વાગ્યાથી એક વાગ્યા વચ્ચે રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ જશે. સમારોહમાં આમંત્રિત મહેમાનો માટે આધાર કાર્ડ લાવવા જરૂરી રહેશે. ગુરુવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કારસેવકપુરમ સ્થિત ભારતકુટી ખાતે પત્રકારોને આ માહિતી આપી હતી.
વડાપ્રધાનને મળ્યા બાદ અયોધ્યા પહોંચેલા ચંપત રાયે કહ્યું કે કાર્યક્રમ દરમિયાન આવનાર મહેમાનોએ તેમનો પ્રોટોકોલ છોડવો પડશે. મુલાકાતે આવનાર ઋષિ-મુનિઓ તેમની સાથે કમંડલ, ચરણ પાદુકા, છત્ર પણ લઈ શકશે નહીં. આ સમારોહમાં દેશની વિવિધ પૂજા પદ્ધતિઓ અને 140 પરંપરાઓના લગભગ 4000 ઋષિ-મુનિઓને આમંત્રિત કરવામાં આવશે. અન્ય 2500 જેટલા લોકોને પણ આમંત્રણ મોકલવામાં આવશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રણ દિવસની બેઠક 5થી 7 નવેમ્બર સુધી ભૂજમાં યોજાશે જેમાં અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સંબંધિત કાર્યક્રમો સહિત અન્ય વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે. RSSની અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર તરફથી જાહેર એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે.આ બેઠકમાં કુલ 45 પ્રાંતના પ્રાંત સંઘચાલક, કાર્યવાહકો અને પ્રાંતીય પ્રચારકો અને તેમના સહ-સંઘચાલકો, સહકાર્યકરો વગેરે ભાગ લેશે.

Tags: aadharcardayodhyaindiapratishtha mahotsavramlala
Previous Post

વિશ્વભરના મુસ્લિમ સમુદાયમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ : બદરુદ્દીન અજમલ

Next Post

ગાઝામાં હોસ્પિટલની નીચે ચાલી રહ્યું છે હમાસનું હેડક્વાર્ટર : ઈઝરાયેલે જાહેર કર્યો વીડિયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ગાઝામાં હોસ્પિટલની નીચે ચાલી રહ્યું છે હમાસનું હેડક્વાર્ટર : ઈઝરાયેલે જાહેર કર્યો વીડિયો

ગાઝામાં હોસ્પિટલની નીચે ચાલી રહ્યું છે હમાસનું હેડક્વાર્ટર : ઈઝરાયેલે જાહેર કર્યો વીડિયો

ગાઝામાં ઇઝરાયેલનો બોમ્બ મારો : 100 લોકોના મોત

ગાઝામાં ઇઝરાયેલનો બોમ્બ મારો : 100 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.