Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરત : સામુહિક આપઘાતની ઘટનામાં તાંત્રિક વિધિનું કનેક્શન ?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલ્સ સેક્શનમાં છેલ્લી પોસ્ટ મહામૃત્યુંજય મંત્રના સ્ક્રીનશોટની છે

dharmendravaghela by dharmendravaghela
2023-10-30 11:51:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરત સોલંકી પરિવારના આપઘાત મુદ્દે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. એક સાથે સાત સભ્યોના આપઘાત મામલે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે ત્યાં અત્યારે આ વાત એ ચર્ચા પકડી છે કે, આ સામુહિક આપઘાત પાછળ તાંત્રિક વિધિનીશંકા પણ વ્યક્ત થઈ રહી છે.
કારણ કે મૃતક મનીષ સોલંકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલ્સ સેક્શનમાં છેલ્લી પોસ્ટ મહામૃત્યુંજય મંત્રના સ્ક્રીનશોટની છે. આ ઉપરાંત અપલોડ કરાયેલા વીડિયોમાં એક જટાધારી સાધુના આશીર્વાદ તેઓ લઈ રહ્યા હોવાનું પણ એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ સાધુ સંતો કે બ્રાહ્મણોના મંત્ર જાપ કરતી પોસ્ટ પણ અપલોડ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની તમામ તપાસ એજન્સીઓને આ મામલે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે એજન્સીઓની તપાસમાં જ વધુ ખુલાસાઓ થઈ શકે છે.

Tags: gujaratmystrysamuhik aapghatsurat
Previous Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા મળશે સોમનાથ ટ્રસ્ટની બેઠક

Next Post

પાકિસ્તાનના પ્રખ્યાત ઈસ્લામિક વિદ્વાન મૌલાના તારિક જમીલના પુત્રએ કરી આત્મહત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
પાકિસ્તાનના પ્રખ્યાત ઈસ્લામિક વિદ્વાન મૌલાના તારિક જમીલના પુત્રએ કરી આત્મહત્યા

પાકિસ્તાનના પ્રખ્યાત ઈસ્લામિક વિદ્વાન મૌલાના તારિક જમીલના પુત્રએ કરી આત્મહત્યા

કોવિડ બાદ ઘરેલુ હિંસા વધી : અભયમને દર 5 મીનીટે એક કોલ

કોવિડ બાદ ઘરેલુ હિંસા વધી : અભયમને દર 5 મીનીટે એક કોલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.