Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

આજે ED કેજરીવાલની કરશે પૂછપરછ, મોઇત્રા આપશે એથિક્સ કમિટીના સવાલોના જવાબ

બંને 2 નંબરી 2 નવેમ્બરે હાજર હોં: નિશિકાંત દુબે

dharmendravaghela by dharmendravaghela
2023-11-02 13:02:29
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાને ગુરુવારે દિલ્હીમાં બે અલગ-અલગ કેસમાં પૂછપરછનો કરવામાં આવશે. ED દિલ્હીના મુખ્યમંત્રીની કથિત દારૂ નીતિ કૌભાંડમાં પૂછપરછ કરવા જઈ રહી છે. જ્યારે મહુઆએ કેશ ફોર ક્વેરી એટલે કે રોકડ લઈને પ્રશ્નો પૂછવાના મામલે લોકસભાની એથિક્સ કમિટીના પ્રશ્નોના જવાબ આપવાનો છે.
ભાજપે બંને વિપક્ષી નેતાઓને તેમની પૂછપરછ મામલે આડે હાથ લીધા છે. એટલું જ નહીં પરંતુ તેમને નંબર ટુ પણ કહેવામાં આવી રહ્યાં છે. ગોડ્ડા, ઝારખંડના બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અરવિંદ કેજરીવાલ અને મહુઆ મોઇત્રાને નંબર ટુ કહ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, બંને 2 નંબરી 2 નવેમ્બરે હાજર હોં, દિલ્હી દારૂ કૌભાંડને મામલે ભાજપ લાંબા સમયથી કેજરીવાલને પ્રહાર કરી રહી છે
AAPનું કહેવું છે કે કેજરીવાલ તેના પ્રશ્નોના જવાબ આપવા માટે EDની ઓફિસ જઈ શકે છે. ત્યારે તેમની ધરપકડ પણ થઈ શકે છે. મહુઆ સાથે આવું કઈ પણ થાય તેવુ જણાતુ નથી. પરંતુ આ પૂછપરછ પછી તેમની સ્વચ્છ છબી પર ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે ડાઘ લાગી શકે છે.

Tags: delhikejarival moitra inquiry today
Previous Post

આજે મેચમાં બાદ આતશબાજી નહીં થાય: BCCI સેક્રેટરી જય શાહ

Next Post

‘2047 સુધી માં ભારત વિકસિત દેશ : ગ્લોબલ રિપોર્ટે આપ્યા ગુડ ન્યૂઝ

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
‘2047 સુધી માં ભારત વિકસિત દેશ : ગ્લોબલ રિપોર્ટે આપ્યા ગુડ ન્યૂઝ

'2047 સુધી માં ભારત વિકસિત દેશ : ગ્લોબલ રિપોર્ટે આપ્યા ગુડ ન્યૂઝ

જીએસટીનુ જોરદાર ક્લેક્શન : ઓક્ટોબરમાં મહિનામાં જીએસટી 1.70 લાખ કરોડ રૂપિયાને પાર

જીએસટીનુ જોરદાર ક્લેક્શન : ઓક્ટોબરમાં મહિનામાં જીએસટી 1.70 લાખ કરોડ રૂપિયાને પાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.