Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચંદ્રયાન-3 રોકેટનો એક ભાગ આઉટ ઓફ કંટ્રોલ : પેસિફિક મહાસાગરમાં પડ્યો

નિયંત્રણ બહાર જવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી

aaspassdaily by aaspassdaily
2023-11-17 11:52:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ચંદ્રયાન-3 લોન્ચ કરનાર LVM3 M4 લોન્ચ વ્હીકલનો એક ભાગે કન્ટ્રોલ ગુમાવ્યો છે અને પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ કર્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા બુધવારે આ માહિતી જણાવવામાં આવી હતી.
જે ભાગ નિયંત્રણમાંથી બહાર આવ્યો તે લોન્ચ વ્હીકલનો ક્રાયોજેનિક ઉપલા તબક્કો હતો, જેણે 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3ને તેની ધારેલી ભ્રમણકક્ષામાં મૂક્યો હતો. ઈસરોએ કહ્યું- આ ભાગ 15 નવેમ્બર બુધવારે બપોરે 2:42 કલાકે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો હતો અને પેસિફિક મહાસાગરમાં પડ્યો. તેના નિયંત્રણ બહાર જવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેનો અંતિમ ગ્રાઉન્ડ ટ્રેક ભારતમાંથી પસાર થયો નથી.
ઈસરોના નિવેદન અનુસાર, NORAD ID 57321 નામના આ રોકેટ બોડીએ ચંદ્રયાન-3ના લોન્ચના 124 દિવસ બાદ પૃથ્વી પર ફરી પ્રવેશ કર્યો. ચંદ્રયાન-3ને ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યા પછી ઉપરનો તબક્કો પણ પેસિવેશનની પ્રક્રિયામાંથી પસાર થયું. પેસિવેશનમાં રોકેટમાં હાજર પ્રોપેલન્ટ અને એનર્જી સ્ત્રોતને દૂર કરવામાં આવ્યા હતા, જેથી અવકાશમાં વિસ્ફોટનું જોખમ ઘટાડી શકાય. આ પ્રક્રિયા ઇન્ટર-એજન્સી સ્પેસ ડેબ્રિસ કોઓર્ડિનેશન એજન્સી (IADC) અને સંયુક્ત રાષ્ટ્રની ગાઈડલાઈન હેઠળ આવે છે.

Previous Post

કેન્દ્ર સરકાર દવાઓના ઓનલાઈન વેચાણ માટે નીતિ બનાવે

Next Post

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના,110 કલાકથી 40 મજૂર ફસાયા : રેસ્ક્યૂમાં હજુ 2-3 દિવસ લાગી શકે છે

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના,110 કલાકથી 40 મજૂર ફસાયા : રેસ્ક્યૂમાં હજુ 2-3 દિવસ લાગી શકે છે

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના,110 કલાકથી 40 મજૂર ફસાયા : રેસ્ક્યૂમાં હજુ 2-3 દિવસ લાગી શકે છે

માધુરી દીક્ષિત લડી શકે છે લોકસભા ચૂંટણી ?

માધુરી દીક્ષિત લડી શકે છે લોકસભા ચૂંટણી ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.