Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નડિયાદ અને મહુધામાં બે દિવસમાં પાંચના શંકાસ્પદ મોત

હજી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર : લોકમુખે લઠ્ઠાકાંડની ચર્ચા

dharmendravaghela by dharmendravaghela
2023-11-30 11:55:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ખેડા જિલ્લાના નડિયાદ અને મહુધા તાલુકાના બે ગામોમાં બે દિવસમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત થયા છે. આ પાંચ લોકોના મોત પાછળ લઠ્ઠાકાંડ હોવાની લોકમુખે ચર્ચા થઇ રહી છે.
મળતી માહિતી મુજબ નડિયાદના બીલોદરા ગામે બે દિવસમાં 3 લોકોના શંકાસ્પદ મોત થયા, જયારે મહુધા તાલુકાના બગડુ ગામે 2 લોકોના શંકાસ્પદ રીતે મોત થયા છે. એક મૃતકના પરિવારે જણાવ્યું કે તેમના સ્વજન ઘરે આવ્યાં ત્યારે માથામાં દુખાવો થયો અને પરસેવો આવી ગયો અને ત્યારબાદ મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યાં હતા. દવાખાને લઇ જતા ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
નડિયાદના બીલોદરા અને મહુધાના બગડુ ગામે પાંચ લોકોના મોત બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે. લોકો આ ઘટનાને લઠ્ઠાકાંડ સાથે સાંકળી રહ્યા છે. જો કે પોલીસ સહિત તંત્રના હાથે આ બાબતે કોઈ નક્કર પુરાવા લાગ્યા ન હોવાનું જણાવ્યું છે.જેથી આ બાબત કેટલી સત્યતા છે તે તો તપાસનો વિષય છે. પાંચ લોકોના મોત બાદ હજી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Tags: gujaratmahudhanadiyadshankaspad motzeri daru
Previous Post

નેપાળમાં પ્રથમ વખત સમલૈંગિક યુગલે કાયદેસર રીતે લગ્ન કર્યા

Next Post

માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે માંગ્યો ખુલાસો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સગીરાના 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી

માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે માંગ્યો ખુલાસો

ભર શિયાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ

હવામાન ‘વિલન’ બની રહ્યું છે : ચાલુ વર્ષના પ્રથમ નવ માસમાં 86% દિવસો બગડયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.