Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતે આરોપોને ગંભીરતાથી લેવાની જરૂર છે

અમેરિકાના દાવા બાદ કેનેડાના PM ટ્રુડોનું નિવેદન

dharmendravaghela by dharmendravaghela
2023-11-30 12:47:05
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ભારત પર મોટો આરોપ લગાવ્યો છે. ટ્રુડોએ કહ્યું હતું કે અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ભારત સરકારના એક અધિકારીએ અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું જે નિષ્ફળ રહ્યું. ભારતે કેનેડાના આ આરોપોને ગંભીરતાથી લેવાની જરૂર છે.
અમેરિકી ન્યાય વિભાગે અગાઉ કહ્યું હતું કે એક 52 વર્ષીય વ્યક્તિએ ભારત સરકારના કર્મચારી સાથે કામ કર્યું હતું જેની જવાબદારીઓમાં સુરક્ષા અને ગુપ્ત માહિતીનો સમાવેશ થતો હતો. તેણે ઉત્તર ભારતમાં શીખ સંપ્રભુ રાજ્યની હિમાયત કરનાર વ્યક્તિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તે ન્યુયોર્ક સિટીનો રહેવાસી હતો. ટ્રુડોએ કહ્યું કે અમેરિકાથી મળી રહેલી સૂચના સૂચવે છે કે અમે શરૂઆતથી શું વાત કરી રહ્યા છીએ. એટલે કે ભારતે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. કેનેડાએ જૂનમાં વાનકુવરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો. તેના લગભગ બે મહિના પછી અમેરિકાએ આરોપો લગાવ્યા છે.

Tags: canadaindiatrudo
Previous Post

​​​​​​તેલંગાણાની 119 બેઠકો પર મતદાન:3 કરોડથી વધુ મતદારો; ત્રિકોણીય મુકાબલો

Next Post

60 ટકા મુંબઇગરા શહેર છોડવા વિચારી રહ્યાં છે

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
60 ટકા મુંબઇગરા શહેર છોડવા વિચારી રહ્યાં છે

60 ટકા મુંબઇગરા શહેર છોડવા વિચારી રહ્યાં છે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં નહીં UAEમાં

ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં નહીં UAEમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.