Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

60 ટકા મુંબઇગરા શહેર છોડવા વિચારી રહ્યાં છે

મુંબઇ અને દિલ્હીના ચાર હજાર લોકોનો સર્વે

dharmendravaghela by dharmendravaghela
2023-11-30 12:48:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વધતાં પ્રદૂષણને કારણે આરોગ્યને લગતી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી મુંબઇ અને દિલ્હીના 10માંથી 6 લોકો એટલે કે 60 ટકા લોકો શહેરથી દૂર સ્થળાંતર કરવાનું વિચારી રહ્યાં છે. આરોગ્યને લગતી સેવાઓ પૂરી પાડનાર એક ખાનગી કંપની દ્વારા મુંબઇ અને દિલ્હીના ચાર હજાર લોકો સાથે ચર્ચા કરતાં આ વિગતો જાણવા મળી છે.
પ્રદૂષણને કારણે અનેક લોકોના આરોગ્ય પર તેની માઠી અસર થતી હોવાની વિગતો સર્વેમાં જાણવા મળી છે. ઉપરાંત સવારના સમયે પ્રદૂષણને કારણે વ્યાયામ પણ થઇ ન શકતો હોવાનું લોકોએ જણાવ્યું હતું. જેનો આરોગ્ય અને જીવનશૈલી પર વિપરીત પરિણામ થઇ રહ્યો છે તેવી જાણકારી સર્વેમાંથી પ્રાપ્ત થઇ છે. આ સર્વેમાં ભાગ લેનારા 10માંથી 9 લોકોએ પ્રદૂષણને કારણે ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગભરામણ થવી, ગળામાં દુ:ખાવો તથા આંખોમાંથી પાણી નીકળવા જેવી તકલીફો થતી હોવાનું જણાવ્યું હતું. હવાની ગુણવત્તા નીચી જતાં શિયાળામાં આ તકલીફો વધુ થતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
શિયાળામાં અસ્થમાની તકલીફ વધતી હોવાનું 40 ટકા લોકોએ જણાવ્યું હતું. તેમને છેલ્લાં કેટલાંક વર્ષોથી આરોગ્યને લગતી તકલીફોનો સમાનો કરવો પડતો હોવાનું પણ જણાવ્યું હતું. એટલું જ નહીં પણ વધી રહેલાં પ્રદૂષણને કારણે લોકોની જીવનશૈલી પણ બદલાઇ ગઇ છે. 35 ટકા લોકોએ મોર્નીંગ વોક અને સવારે કસરત કરવાનું બંધ કરી દીધુ છે. તથા 30 ટકા લોકોએ નિયમીત માસ્કનો ઉપયોગ કરતાં હોવાનું જણાવ્યું હતું.

Tags: delhiMumbaipollution surway
Previous Post

ભારતે આરોપોને ગંભીરતાથી લેવાની જરૂર છે

Next Post

ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં નહીં UAEમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં નહીં UAEમાં

ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં નહીં UAEમાં

ઉત્તરપ્રદેશમાં મહિલાઓને રોડવેઝ બસમાં મફત મુસાફરી

ઉત્તરપ્રદેશમાં મહિલાઓને રોડવેઝ બસમાં મફત મુસાફરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.