Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર: ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા

ચૂંટણી સફળતાપૂર્વક હાથ ધર્યા પછી જ ઉપ રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપશે

dharmendravaghela by dharmendravaghela
2023-12-01 12:58:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર શાષિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે અટકળો ચાલી રહી છે, આ દરમિયાન પ્રદેશના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ ગુરુવારે સ્પષ્ટ કર્યું કે તેમનું પ્રશાસન ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે જ્યારે પણ ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપે, ત્યારે તેમનું પ્રશાસન તૈયાર હશે.
આ સાથે તેમણે ચૂંટણી વિશે ખોટી માહિતી ફેલાવવા માટે કેટલાક રાજકીય પક્ષો પર પ્રહાર કરતાં કહ્યું કે, તેઓ વિધાનસભા ચૂંટણી સફળતાપૂર્વક હાથ ધર્યા પછી જ ઉપ રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપશે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાથી જ વિલંબિત થઈ ચૂકી છે અને છેલ્લે 2014માં યોજાઈ હતી.
જમ્મુમાં એક કાર્યક્રમમાં મનોજ સિન્હાએ કહ્યું કે, ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર પાસેથી વ્યવસ્થા અંગે જે પણ માહિતી માંગી હતી, તેને સોંપી દેવામાં આવી છે. હું આ મંચ પરથી કહેવા માંગુ છું કે પંચ અમને કહે ત્યારે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન ચૂંટણી કરાવવા માટે તૈયાર છે.
તેમણે કહ્યું કે જ્યારે તેઓ પદ પર આવ્યા ત્યારે મોટી ખામીઓ હતી, અનેક પ્રકારના અવરોધો હતા, તેમણે અવરોધોને દૂર કર્યા અને વિકાસના રસ્તાઓ બનાવ્યા, જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સુધરી. તેમણે કહ્યું કે 2019માં કલમ 370 હટાવ્યા બાદ પ્રદેશ છેલ્લા ચાર વર્ષમાં અંધકારમાંથી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધ્યો છે. જ્યારે આપણે બીજ વાવીએ છીએ અને તે વૃક્ષ બનવાનું શરૂ કરે છે, ત્યારે આપણને આનંદ થાય છે. અમે દરેક નાગરિકની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

Tags: governor manoj sinhaready for election in jammu & kashmir
Previous Post

બહુજન સમાજ પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે

Next Post

રવિવારની રાહ : પાંચ રાજયોની ચૂંટણીના એકઝીટ પોલમાં વિરોધાભાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રવિવારની રાહ : પાંચ રાજયોની ચૂંટણીના એકઝીટ પોલમાં વિરોધાભાસ

રવિવારની રાહ : પાંચ રાજયોની ચૂંટણીના એકઝીટ પોલમાં વિરોધાભાસ

નિફટી @ 20263 : ઓલટાઈમ હાઈ

નિફટી @ 20263 : ઓલટાઈમ હાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.