Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એથરની આગ : વધુ એકનું મોત

સાફ-સફાઈ કરતા એક મજૂરને માથે પતરું પડતા તેનું મોત નીપજ્યું

dharmendravaghela by dharmendravaghela
2023-12-02 12:05:41
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફાટી નીકળેલી આગમાં સાત મજૂરોના બળ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ ગઈકાલે વધુ એક મજૂર મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું છે .જોકે આ મજૂર આગમાં ભડથું નથી થયો, પરંતુ આગને લીધે થયેલા અકસ્માતમાં તેનું મોત થયું છે. એથર કંપનીની બાજુમાં આવેલી એક બીજી ફેક્ટરીમાં આગને લીધે નુકસાન થયું હતું. આ નુકસાન બાદ મજૂરોને સાફ-સફાઈ નું કામ કરવા જણાવવામાં આવ્યું હતું. સાફ-સફાઈ કરતા એક મજૂરને માથે પતરું પડતા તેનું મોત નીપજ્યું છે. આ રીતે કુલ આઠના મોત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં મંગળવારે રાત્રે એથર ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં સાત મજૂરો ભડથું થઈ ગયા .

Tags: aether ind.one more diesachin gidesurat
Previous Post

ઇઝરાયલી સેનાએ ગાઝા પર હુમલો કર્યો : 180 પેલેસ્ટિનિયનના મોત

Next Post

આજે મધ્યપ્રદેશ ,કર્ણાટક ,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત
આંતરરાષ્ટ્રીય

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત

September 10, 2025
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન
તાજા સમાચાર

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

September 10, 2025
નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ
આંતરરાષ્ટ્રીય

નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

September 10, 2025
Next Post
વાદળ ફાટતા એક જ પરિવારના 7નાં મોત,  6નું રેસ્ક્યુ

આજે મધ્યપ્રદેશ ,કર્ણાટક ,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

જીએસટી કલેકશન ૧૫ ટકા વધીને ૧.૬૮ લાખ કરોડ

જીએસટી કલેકશન ૧૫ ટકા વધીને ૧.૬૮ લાખ કરોડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.