Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એસી રીપેરીંગ મામલે બેંક મેનેજર સહિત કર્મચારીઓના ત્રાસથી યુવકનો આપઘાત

બેંકનું એસી રીપેર કર્યા બાદ ફરી બંધ થઈ જતા અવાર-નવાર ફોન કરી માનસિક ત્રાસ આપતા યુવકે આપઘાત કરી લીધો હતો ઃ દોઢ માસ પહેલાની ઘટનામાં મૃતકના પત્નીએ નોંધાવી ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2023-12-04 13:53:43
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરમાં આવેલી કેનેરા બેન્કની શાખામાં એસી રિપેર કર્યા બાદ તેમાંથી ગેસ લીકેજ થવાથી બેન્કના મેનેજર સહિતના કર્મચારીઓએ રિપેર કરનાર કારીગરને ફોન પર માનસિક ત્રાસ આપતા રિપેર કરનાર યુવકે ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી દેતા ભારે ચકચાર જાગી છે. આ મામલે બેન્કના મેનેજર સહીત બે વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાતા ચકચાર મચી જવા પામી છે.
ભાવનગર રેલવે હોસ્પિટલની પાસે કેનેરા બેન્કની શાખા આવેલી છે જેમાં એસીમાં ખોટકો સર્જાતા બંધ પડી ગયુ હતું, એસી રિપેર કરવા માટે બોરીચાભાઈની ભલામણથી અલ્પેશ નરશીભાઈ પડાયા નામના કારીગરે બેન્કનુ એસી રીપેર કરી આપ્યુ હતું પણ એ વખતે એસીની સ્થિતિ જોઈને ૨૪થી ૨૬ ડીગ્રી ટેમ્પરેચર રાખવા સલાહ આપી હતી. અને મેનેજર સહિતનુ ધ્યાન દોર્યુ હતુ.
દરમિયાનમાં બેન્ક કર્મચારીઓ દ્વારા ૧૬ ડીગ્રીએ એસી કરતા ગેસ લીકેજ થવા સાથે એસી બંધ પડી ગયુ હતું. એટલે ફરી વખત રીપેર કરવા બેન્કના મેનેજર આશિષ વાસુદેવ કાંબલે અને અન્ય એક કર્મચારી ભાવીનભાઈએ કારીગર અલ્પેશ પડાયાને ફોન કર્યો હતો, અને વારંવાર ફોન કરીને ધાક ધમકી આપીને ફોડ કેસમાં ફસાવી દેવાનો માનસીક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ કરી કારીગરના પત્ની જીજ્ઞાશાબેને કરતા ફરીયાદ નોંધાવી હતી કે તેના પતિ અલ્પેશભાઈ બેન્ક મેનેજર અને કર્મચારીના સતત ફોનથી માનસિક રીતે હતાશ થઈ ગયા હતા અને સતત ચિંતામાં રહેતા હોઈ અંતે અલ્પેશભાઈએ ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ મામલે પોલીસે બેન્કના મેનેજર અને કર્મચારી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. આ ઘટના ૨૨ ઓકટોબરના રોજ બની હતી. ત્યાર બાદ હવે ફરિયાદ દાખલ કરાઈ હતી. પોલીસે આઈપીસી ૩૦૬, ૫૦૬, ૫૦૪, ૧૧૪ અને અનુસુચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Tags: bank managerbhavnagarsuicide case fir
Previous Post

સરિતા શોપિંગ સેન્ટરના કાનુની વિવાદમાં બુધવારે કોર્ટમાં જવાબ આપશે કોર્પોરેશન

Next Post

રહેણાંકી મકાનમાંથી ૧૭૦ બોટલ નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
રહેણાંકી મકાનમાંથી ૧૭૦ બોટલ નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો

રહેણાંકી મકાનમાંથી ૧૭૦ બોટલ નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો

વિશ્વનું સૌથી મોટું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર થયું શરૂ

વિશ્વનું સૌથી મોટું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર થયું શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.