Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાહત : મિચૌંગ વાવાઝોડુ નબળું પડ્યું

આંધ્ર-તમિલનાડુમાં ભારે નુકસાન : 18 ના થયા મોત : 25 ગામ પૂરની ઝપેટમાં આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2023-12-06 11:30:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બંગાળની ખાડીમાંથી શરૂ થયેલા વાવાઝોડા મિચૌંગે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુને સતત ત્રણ દિવસ સુધી ઘમરોળ્યા પછી રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યુ કે વાવાઝોડુ નબળું પડી ગયું છે અને તેના પ્રભાવથી હવે વધારે નુકસાન નહીં થાય. જોકે, હજુ પણ તેની અસર ભારતના દક્ષિણ રાજ્યોમાં વરસાદ ગુરૂવાર સુધી પડી શકે છે.
હવામાન વિભાગે માઇક્રોબ્લોગિંગ સાઇટ એક્સ પર રાત્રે 2.04 વાગ્યે અપડેટ આપ્યુ છે. હવામાન વિભાગે લખ્યુ, “વાવાઝોડુ મિચૌંગ નબળું પડીને મધ્ય તટીય આંધ્ર પ્રદેશ પર ઊંડા દબાણમાં બદલાઇ ગયું છે. બાપટલાના ઉત્તર-ઉત્તર પશ્ચિમમાં લગભગ 100 કિમી અને ખમ્મમથી 50 કિમી દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. આગામી 6 કલાકમાં આ નબળું પડીને એક ડિપ્રેશનમાં બદલાઇ જશે અને તેના 6 કલાક દરમિયાન તે નબળું પડશે.”
વાવાઝોડાના પ્રભાવથી સતત ભારે વરસાદ અને અન્ય કારણોથી ચેન્નાઇમાં 17 લોકોના મોત થયા છે જ્યારે તિરૂપતિમાં એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. ન્યૂઝ એજન્સી અનુસાર વાવાઝોડુ બાટલા નજીક આંધ્ર પ્રદેશના દરિયા કિનારાને પાર કરતા પોતાની પાછળ ભારે નુકસાનના નિશાન છોડી ગયું છે. અધિકારીઓએ જણાવ્યુ કે તોફાનથી રસ્તા 770 કિલોમીટર સુધી ક્ષતિગ્રસ્ત થયા છે. એક અધિકારીએ કહ્યું કે વાવાઝોડાના પ્રભાવથી 194 ગામ અને બે કસ્બાના લગભગ 40 લાખ લોકો પ્રભાવિત થયા છે જેમાં 25 ગામ પૂરની ઝપેટમાં આવ્યા છે.
આંધ્ર ઉપરાંત ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડયો હતો. વાવાઝોડાની સૌથી વધુ અસર ચેન્નાઇમાં પણ જોવા મળી રહી છે. હજારો લોકોને રેસ્ક્યૂ કરાયા છે. હાલમાં તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તેલંગણામાં એનડીઆરએફની ૨૯ ટીમોને તૈનાત કરવામાં આવી છે.

Tags: Aandhra Pradeshindiamichong cycloneodisharahatTamilnadu
Previous Post

ફ્લાઇટમાં 27 વર્ષના યુવકને આવ્યો હાર્ટએટેક

Next Post

હમાસ લાંબા સમયથી આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યું હતું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
હમાસ લાંબા સમયથી આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યું હતું

હમાસ લાંબા સમયથી આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યું હતું

રાજપૂત કરણી સેનાનું આજે રાજસ્થાન બંધનું એલાન : પોલીસ એલર્ટ

રાજપૂત કરણી સેનાનું આજે રાજસ્થાન બંધનું એલાન : પોલીસ એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.