Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભજનલાલ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે 15 ડિસેમ્બરે લેશે શપથ

પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હતા અને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2023-12-13 11:41:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભજનલાલ શર્માને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તે 15 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પછી ભજનલાલ શર્મા રાજ્યપાલ કલરાજ મિશ્રને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
ભજનલાલ શર્મા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જેમ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હતા અને સીધા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તે સંઘની પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને અમિત શાહના નજીકના ગણાય છે. ABVP દ્વારા રાજકારણમાં એન્ટ્રી કરનારા ભજનલાલ ભાજપ સંગઠનમાં પકડ ધરાવે છે.
ભજનલાલ શર્માની સરકારમાં દિયા કુમારી અને પ્રેમચંદ ભૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. દિયા કુમારી રાજપૂત સમાજમાંથી આવે છે જ્યારે પ્રેમચંદ ભૈરવા દલિત સમાજમાંથી આવે છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે આ દરમિયાન રાજસ્થાન વિધાનસભાના સ્પીકરના નામની પણ જાહેરાત કરી છે. વાસુદેવ દેવનાની રાજસ્થાન વિધાનસભાના સ્પીકર હશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યુ કે ભજનલાલ શર્માએ રાજ્યમાં સંગઠનને વધારવા માટે કામ કર્યું છે.

52 હજારથી ચૂંટણી જીત્યા હતા ભજનલાલ શર્મા
ભજનલાલ શર્મા જયપુરની સાંગાનેર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, તેમણે પોતાની પ્રથમ ચૂંટણીમાં 1,45,162 મત મળ્યા હતા, તેમની સામે ચૂંટણી લડેલા કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને 97,081 મત મળ્યા હતા. દિયા કુમારી વિદ્યાદ્યરનગર અને પ્રેમચંદ ભૈરવા દૂદૂ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. વાસુદેવ દેવનાની અજમેર ઉત્તરના ધારાસભ્ય છે.

Tags: 15 decemberbhajanlal sharma take othjaypurrajastham
Previous Post

1100 કરોડના ખર્ચે ધરોઇને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે

Next Post

ગુજરાતમાં 1.65 કરોડના ખર્ચે સ્માર્ટ મીટર લગાવાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગુજરાતમાં 1.65 કરોડના ખર્ચે સ્માર્ટ મીટર લગાવાશે

ગુજરાતમાં 1.65 કરોડના ખર્ચે સ્માર્ટ મીટર લગાવાશે

ઊંઝા તાલુકામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ

ઊંઝા તાલુકામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.