Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ત્રણ દિવસ સાહસ પ્રવાસન સંમેલન

૧૬થી ૧૮મી ડિસેમ્બર વાર્ષિક એડવેન્ચર ટૂરીઝમ ક્ધવેન્શન ૨૦૨૩

dharmendravaghela by dharmendravaghela
2023-12-16 11:29:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે ૧૬મીથી ૧૮મી ડિસેમ્બર દરમિયાન વાર્ષિક એડવેન્ચર ટૂરીઝમ ક્ધવેન્શન ૨૦૨૩ યોજાઈ રહ્યું છે. આ ત્રિ-દિવસીય સંમેલન દરમિયાન એડવેન્ચર ટૂરીઝમ માટે નેશનલ સ્ટ્રેટેજી ઓફ ઈમ્પ્લીમેન્ટેશન અને ડેવલપિંગ એડવેન્ચર ટૂરીઝમ પર વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવશે. ટ્રાવેલ ફોર લાઇફ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવાની સાથે, રાજ્યો દ્વારા શ્રેષ્ઠ પ્રથાઓ પણ શેર કરવામાં આવશે.
ગુજરાતના પ્રવાસન નિગમના સમર્થન સાથે એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (એટીઓએઆઈ) દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઉદ્યોગોમાં ચાલતા નવીન ટ્રેન્ડ્સ પર ચર્ચા કરવાનો, નિયમનકારી પ્રણાલી સ્થાપિત કરવાનો અને રાજ્યમાં સાહસ પ્રવાસનના (એડવેન્ચર ટૂરીઝમ) વિકાસનું આયોજન કરવાનો છે. કાર્યક્રમમાં એટીઓએઆઈ તરફથી સલામતી માર્ગદર્શિકા અપનાવવા, પ્રવાસન મંત્રાલયના ધોરણોને અનુસરવા અને ‘લિવ નો ટ્રેસ’ અભિગમને પ્રમોટ કરવા પર ભાર મૂકવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન, અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન, ગુજરાતના પ્રવાસન પ્રધાન, કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના સચિવ, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ સહિતના મહાનુભાવો સંબોધન કરશે. આ ત્રિ-દિવસીય સંમેલન દરમિયાન એડવેન્ચર ટૂરીઝમ માટે નેશનલ સ્ટ્રેટેજી ઓફ ઈમ્પ્લીમેન્ટેશન અને ડેવલપિંગ એડવેન્ચર ટુરીઝમ પર વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવશે. ટ્રાવેલ ફોર લાઇફ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવાની સાથે, રાજ્યો દ્વારા શ્રેષ્ઠ પ્રથાઓ પણ શેર કરવામાં આવશે.

Tags: adventure tourism conqlavegujaratstatue of unity
Previous Post

બીજિંગમાં બે ટ્રેનો અથડાઇ: ૫૧૫ ઘાયલ

Next Post

ડાયમંડ સિટી સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ડાયમંડ સિટી સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો

ડાયમંડ સિટી સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો

અમેરિકામાં બે ગુજરાતી હોટલ માલિકોની ધરપકડ

અમેરિકામાં બે ગુજરાતી હોટલ માલિકોની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.