Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાની સરકારી એજન્સીએ ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું

ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા ચિંતાનો વિષય, પ્રતિબંધ મૂકો

dharmendravaghela by dharmendravaghela
2023-12-18 11:26:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાની સરકારી એજન્સી યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું છે. એજન્સીના USCIRF-2023 નામના રિપોર્ટમાં ભારત પર પ્રતિબંધ લગાવવા સાથે દાવો કરાયો છે કે, ભારત વિદેશમાં રહેતા પોતાના વિરોધી વકીલો, કાર્યકર્તાઓ અને પત્રકારોને ચૂપ કરાવવાનો પ્રયાસ કરી રહી છે. એજન્સીના કહેવા મુજબ ભારત સરકારવિદેશોમાં લઘુમતીઓને ટાર્ગેટ કરી રહી છે. ભારતમાં લઘુમતીઓની ધાર્મિક સ્વતંત્રતા પર સતત હુમલા થઈ રહ્યા છે, ત્યારે એજન્સીએ આ બાબતોને ટાંકીને ભારતને ‘વિશેષ ચિંતાના દેશો’માં સામેલ કરવાની ભલામણ કરી છે.
USCIRFના કમિશનર સ્ટીફન શ્નેકના જણાવ્યા મુજબ એજન્સીના રિપોર્ટમાં કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા અને ગુરપતવંત સિંહ પન્નુ પર હુમલાના પ્રયાસોનો ઉલ્લેખ કરાયો છે. પન્નુ પાસે અમેરિકા અને કેનેડા બંને દેશોની નાગરિકતા છે. અમેરિકા પન્નુને શિખ એક્ટિવિસ્ટ માને છે. આ એજન્સીએ ગત વર્ષે પણ ભારતને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી હતી. જોકે એજન્સની વારંવાર માંગ છતાં જો બાઈડેન સરકારે ભારત પર કોઈપણ કાર્યવાહી કરી નથી. ભારત સ્થિત અમેરિકી દુતાવાસે પણ આ મામલે કંઈ કહ્યું નથી. તો બીજી તરફ ભારત પણ આવા આક્ષેપોને રદિયો આપતું રહ્યું છે.

Tags: USAUSCIRF report 2023 about india
Previous Post

હવે કોઈ શક્તિ કલમ 370 પાછી લાવી શકે નહીં – મોદી

Next Post

22 મી જાન્યુ.એ અયોધ્યા નહીં આવવાની ચંપત રાયની અપીલ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
22 મી જાન્યુ.એ અયોધ્યા નહીં આવવાની ચંપત રાયની અપીલ

22 મી જાન્યુ.એ અયોધ્યા નહીં આવવાની ચંપત રાયની અપીલ

ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને RBIએ ફટાકાર્યો 2 કરોડનો દંડ

ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને RBIએ ફટાકાર્યો 2 કરોડનો દંડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.