Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શું રામ મંદિર વાસ્તવિક મુદ્દો છે?

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ઉઠાવ્યો સવાલ

dharmendravaghela by dharmendravaghela
2023-12-27 11:49:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ સવાલ ઉઠાવ્યો છે કે શું રામ મંદિર જ અસલી મુદ્દો છે? તેમને કહ્યું કે શિક્ષણ, રોજગાર, અર્થવ્યવસ્થા, મોંઘવારી અને સ્વાસ્થ્યના મુદ્દા રામ મંદિર કરતા પણ મોટા છે. આ મુદ્દાઓ પર વાતચીત થવી જોઈએ. પિત્રોડા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ છે. તેઓ ગાંધી પરિવારના ખૂબ નજીકના ગણાય છે. આ વાત તેમને એક ઈન્ટરવ્યુ દરમિયાન કહી હતી.
સામ પિત્રોડાએ કહ્યું, ‘મને કોઈ ધર્મ સાથે કોઈ વાંધો નથી… પ્રસંગોપાત મંદિરમાં દર્શન માટે જવું ઠીક છે… પરંતુ તમે તેને મુખ્ય સ્ટેજ બનાવી શકતા નથી. 40 ટકા લોકો ભાજપને મત આપે છે. 60 ટકા લોકો ભાજપને વોટ નથી આપતા. તેઓ દરેકના વડા પ્રધાન છે, તેઓ કોઈ પક્ષના વડા પ્રધાન નથી અને ભારતના લોકો વડા પ્રધાન પાસેથી આ જ સંદેશ ઇચ્છે છે.
પિત્રોડાએ વધુમાં કહ્યું કે, તમે બેરોજગારીની વાત કરો છો, તમે મોંઘવારી પર વાત કરો છો, તમે વિજ્ઞાન અને ટેક્નોલોજી અને પડકારો પર વાત કરો છો. તેઓએ નક્કી કરવાનું છે કે વાસ્તવિક મુદ્દા શું છે – શું રામ મંદિર વાસ્તવિક મુદ્દો છે કે બેરોજગારી વાસ્તવિક મુદ્દો છે? શું રામ મંદિર વાસ્તવિક મુદ્દો છે કે મોંઘવારી વાસ્તવિક મુદ્દો છે? શું રામમંદિર વાસ્તવિક મુદ્દો છે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વાસ્તવિક મુદ્દો છે?
વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા EVM મુદ્દે અને વોટિંગ મશીનમાં ગોટાળાની શક્યતા અંગે સામ પિત્રોડાએ કહ્યું હતું કે દેશમાં હાલમાં જે EVM મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે તે એકલા મશીનો નથી. સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે EVMમાં VVPAT ઉમેરવામાં આવ્યું. VVPAT એ એક અલગ ઉપકરણ છે જેમાં સોફ્ટવેર અને હાર્ડવેરનો સમાવેશ થાય છે. VVPATને કારણે સવાલો ઉઠી રહ્યા છે.

Tags: ram mandirsam pitroda
Previous Post

જયપુરમાં હોટલની બહાર SUV ચઢાવીને મહિલાની હત્યા

Next Post

અમેરિકાએ લાલ સમુદ્રમાં ડ્રોન અને મિસાઇલ તોડી પાડ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
અમેરિકાએ લાલ સમુદ્રમાં ડ્રોન અને મિસાઇલ તોડી પાડ્યા

અમેરિકાએ લાલ સમુદ્રમાં ડ્રોન અને મિસાઇલ તોડી પાડ્યા

ભારતીય સીમા પર મધમાખીઓ ભરશે ચોકી પહેરો !

ભારતીય સીમા પર મધમાખીઓ ભરશે ચોકી પહેરો !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.