રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી
અયોધ્યા રામ મંદિરના દાન પાત્રમાંથી કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાનો મામલો હવે દેશભરમાં ગરમાયો છે. આ ગંભીર મુદ્દે બાગેશ્વર ધામના ...
અયોધ્યા રામ મંદિરના દાન પાત્રમાંથી કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાનો મામલો હવે દેશભરમાં ગરમાયો છે. આ ગંભીર મુદ્દે બાગેશ્વર ધામના ...
ટ્રસ્ટે સોમવારે મોડી રાત્રે ભવ્ય રામ મંદિરની 8 તસવીરો જાહેર કરી છે. આમાં, પહેલા માળે રામ દરબારની સ્થાપના માટે સફેદ ...
શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું (12 ફેબ્રુઆરી, બુધવારે નિધન થયું છે. 87 વર્ષીય સત્યેન્દ્ર દાસને બ્રેઈન સ્ટ્રોકના ...
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ MLC સભ્ય કામેશ્વર ચૌપાલનુંનિધન થયું છે. મળતી માહિતી મુજબ, કામેશ્વરનું મૃત્યુ રાષ્ટ્રીય ...
હવે ભક્તો અયોધ્યાના રામમંદિરમાં રામલલા સાથે સોનાના રામચરિતમાનસના દર્શન કરી શકશે. નવરાત્રિના પ્રથમ દિવસે ગર્ભગૃહમાં ધાર્મિક વિધિ મુજબ તેની સ્થાપના ...
છત્તીસગઢમાં નક્સલવાદીઓના ત્રાસનો સામનો કરી રહેલા સુકમા જિલ્લામાં ગ્રામીણો 21 વર્ષથી રામ મંદિર ના દરવાજા ખોલવાની રાહ જોઈ રહ્યાં હતાં. ...
અયોધ્યાના શ્રી રામ મંદિર પરિસરમાં તૈનાત PACના પ્લાટૂન કમાન્ડરને ગોળી વાગવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, મંગળવારે 53 ...
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણને એક મહિનો પૂર્ણ થયો છે. દાયકાઓ સુધી ટેન્ટમાં રહેલા રામલલા ગત મહિને 22 જાન્યુઆરીએ પોતાના ...
અયોધ્યાના રામમંદિરમાં બાલક રામ, એટલે કે રામલલ્લાને બિરાજમાન કરવામાં આવ્યા છે. આ દરમિયાન રામમંદિર માટે બનેલી બીજી અને ત્રીજી મૂર્તિઓ ...
‘માનનીય અડવાણીજી જ્યારે રામ રથયાત્રા લઈને નિકળ્યા હતા અને ગુજરાત આવ્યા ત્યારે મનમાં ભાવ થયો હતો કે રામમંદિર બનવું જાઈએ. ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.