Sunday, February 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદી આવતી કાલે અયોધ્યામાં

એરપોર્ટ, અયોધ્યાધામ જંકશન સહિત અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન-શિલાન્યાસ સહિતના કાર્યક્રમો

dharmendravaghela by dharmendravaghela
2023-12-29 13:11:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી, સાધુ-સંતો સહિત દેશ-વિદેશના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો આ અદ્ભુત સમયના સાક્ષી બનશે. ત્યારે રામનગરીમાં જિલ્લા પ્રસાશને પીએમ મોદીના રૂટની બ્લુ પ્રિન્ટ તૈયારી કરી છે.
પીએમ મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા આવવાના છે. અહીં તેઓ એરપોર્ટ, અયોધ્યાધામ જંકશન સહિત અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સહિતના કાર્યક્રમોમાં સામેલ થશે. એરપોર્ટથી તેધીબજાર અયોધ્યા સુધીના તેમના પ્રવાસના રૂટને 5 ઝોન, 13 સબ-ઝોન અને 41 સેક્ટરમાં વહેંચવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, વડાપ્રધાન લગભગ ત્રણ કલાક રામનગરીમાં રહેશે. જિલ્લા વહીવટી તંત્રે હજુ સુધી મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ જાહેર કર્યો નથી. વડાપ્રધાન એરપોર્ટના ગેટ નંબર 3થી અયોધ્યા જવા રવાના થશે. પહેલો ઝોન એરપોર્ટથી સાકેત પેટ્રોલ પંપ સુધીનો છે અને પાંચમો અને છેલ્લો ઝોન તેધીબજાર છે.

Tags: ayodhyatomorrow modi visit
Previous Post

કેનેડામાં હિન્દૂ મંદિરના પ્રમુખના પુત્રના ઘરે ફાયરિંગ

Next Post

AAP નેતા સંજયસિંહ ને ગુજરાત કોર્ટનું તેડું

dharmendravaghela

dharmendravaghela

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
Next Post
AAP નેતા સંજયસિંહ ને ગુજરાત કોર્ટનું તેડું

AAP નેતા સંજયસિંહ ને ગુજરાત કોર્ટનું તેડું

લાપતા આર્મી જવાનના પેન્શન માટે પત્નીએ 12 વર્ષે ફરિયાદ નોંધાવી

લાપતા આર્મી જવાનના પેન્શન માટે પત્નીએ 12 વર્ષે ફરિયાદ નોંધાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.