Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત રમખાણ કેસના ૯૫ જણની સુરક્ષા પાછી ખેંચાઇ

dharmendravaghela by dharmendravaghela
2023-12-30 12:00:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકારે ૨૦૦૨ના ગોધરા ટ્રેન હત્યાકાંડ અને ત્યારપછીનાં રમખાણોના કેસોની તપાસ કરવા માટે નિયુક્ત કરેલી વિશેષ તપાસ ટીમની સુપ્રીમ કોર્ટના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણોને આધારે ૯૫ સાક્ષીઓનું સુરક્ષા કવચ પાછું ખેંચી લીધું છે.  એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એસઆઇટીના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણના આધારે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા નિવૃત્ત જજ અને રમખાણ પીડિતોના કેસ લડતા વકીલને આપવામાં આવેલું સુરક્ષા કવચ પણ પાછું ખેંચી લીધું છે.

અમદાવાદ પોલીસે નરોડા ગામ, નરોડા પાટિયા અને ગુલબર્ગ સોસાયટી જેવા વિવિધ રમખાણોના ૯૫ સાક્ષીઓને આપવામાં આવેલી પોલીસ સુરક્ષા પાછી ખેંચી લીધી છે. સુરક્ષા કવચ ગુમાવનારાઓમાં ૫૪ વર્ષીય ફરીદા શેખનો પણ સમાવેશ થાય છે, જેમણે નરોડા પાટિયા રમખાણ કેસમાં કોર્ટ સમક્ષ જુબાની આપી હતી. ફરીદા શેખે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, અમારા જેવા લોકોને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. એક સશસ્ત્ર પોલીસ સવારથી સાંજ સુધી મારા ઘરની બહાર ચોકીદારી રાખતો હતો. ૨૬મી ડિસેમ્બરે મને શહેર પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે મારું સુરક્ષા કવચ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. નથી મને કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અન્ય ઘણા સાક્ષીઓ સાથે આવું બન્યું છે. અમે ડરમાં જીવીએ છીએ કારણ કે ઘણા આરોપીઓ હજુ બહાર છે અને તેઓ હજુ પણ અમને નુકસાન પહોંચાડી શકે છે એવી ચિંતા શેખે વ્યક્ત કરી હતી. ગુલબર્ગ સોસાયટીના પીડિતો વતી કોર્ટમાં હાજર થયેલા એડવોકેટ એસએમ વોરાએ પણ તાજેતરમાં તેમનું સુરક્ષા કવચ ગુમાવ્યું છે.

Tags: gujaratriot casesecurity withdraw
Previous Post

નાની બચતની બે સ્કીમના વ્યાજ દર વધ્યા

Next Post

મેક્સિકોમાં એક પાર્ટીમાં બંદૂકધારીઓએ કર્યો ગોળીબાર: છ ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મેક્સિકોમાં એક પાર્ટીમાં બંદૂકધારીઓએ કર્યો ગોળીબાર: છ ના મોત

મેક્સિકોમાં એક પાર્ટીમાં બંદૂકધારીઓએ કર્યો ગોળીબાર: છ ના મોત

ઈઝરાયેલની દૂતાવાસ બ્લાસ્ટ કેસમાં દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી

ઈઝરાયેલની દૂતાવાસ બ્લાસ્ટ કેસમાં દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.