Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઇન્કમ ટેકસ વિભાગનો રેકોર્ડ: ૮ કરોડથી વધુ કરદાતાઓએ આઈટી રિટર્ન ભર્યા

સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરવા બદલ આવકવેરા વિભાગે દેશના તમામ કરદાતાઓ અને કરવેરા નિષ્ણાંતોનો આભાર માન્યો

dharmendravaghela by dharmendravaghela
2023-12-30 12:37:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને આકારણી વર્ષ ૨૦૨૩-૨૪ માટે એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. આ વર્ષમાં કુલ ૮ કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે આ માહિતી સોશિયલ મીડિયા પ્લેમટફોર્મ X પર શેર કરી હતી. જેમાં વિભાગે જણાવ્યું હતું કે, આ પહેલી વાર છે જ્યારે દેશમાં એક જ આકારણી વર્ષમાં ૮ કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યાત છે.
આવકવેરા વિભાગે કહ્યું હતું કે આ આવકવેરા વિભાગની એક મોટી સિદ્ધિ છે. આ પ્રથમ વખત છે જ્યાતરે વિભાગે આ હાંસલ કર્યું છે. આકારણી વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૭,૫૧,૬૦,૮૧૭ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા હતા.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન નાણા રાજ્યો પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે વેરો ભરનારા લોકોની સંખ્યાઆ ૧૦ કરોડને વટાવી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૧૦.૦૯ પાન કાર્ડ ધારકોએ આવકવેરો ચૂકવ્યો છે. જો કે, આકારણી વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૨ ડિસેમ્બડર, ૨૦૨૩ સુધીમાં કુલ ૭.૭૬ કરોડ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા હતા, જે હવે ૮ કરોડને વટાવી ગયા છે.

Tags: 8CR recordindiaITR
Previous Post

વૈષ્ણોદેવીમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટયો : 95 લાખથી વધુ યાત્રીઓ પહોંચ્યા

Next Post

UPDATE : મોદીએ અયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું: 6 અમૃત ભારત-2 વંદે ભારતને લીલી ઝંડી આપી

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
UPDATE : મોદીએ અયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું: 6 અમૃત ભારત-2 વંદે ભારતને લીલી ઝંડી આપી

UPDATE : મોદીએ અયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું: 6 અમૃત ભારત-2 વંદે ભારતને લીલી ઝંડી આપી

ભાવનગરમાં સંત પ્રભારામના વરસી ઉત્સવની શોભાયાત્રા સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી

ભાવનગરમાં સંત પ્રભારામના વરસી ઉત્સવની શોભાયાત્રા સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.