Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી

મંદિરની સાથે સાથેયોગી આદિત્યનાથ અને યુપી એસટીએફના પ્રમુખને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી

dharmendravaghela by dharmendravaghela
2024-01-01 11:33:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પહેલા રામ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આટલું જ નહીં ધમકી આપનારાએ રામ મંદિરની સાથે સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી એસટીએફના પ્રમુખને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે.
ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને એક ધમકી આપતો મેલ મળ્યો છે. ધમકી આપતા મેલ મોકલનારાએ ખુદને ISI સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું છે. ઇમેલમાં શ્રી રામ મંદિર, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યુપી એસટીએફના પ્રમુખ અમિતાભ રાય સહિત ભારતીય કિસાન મંચના અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે.
આ ઘટનાને લઇને યુપી-112ના ઇંસ્પેક્ટરની ફરિયાદના આધારે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસની સાથે એટીએસ આ કેસની તપાસ કરી રહી છે અને ઇ-મેલ મોકલનારાને ટ્રેસ કરવામાં આવી રહ્યોં છે.
આ ધમકી આપતા મેલમાં લખવામાં આવ્યું છે કે, “દેવેન્દ્ર તિવારી ઘણો મોટો ગૌ સેવક બને છે, આ કેટલીક વખત બચી ગયો છે. અમારા લોકો યુપી પહોંચી ગયા છે હવે ના રામ મંદિર અને ના તો દેવેન્દ્ર તિવારી કે ના તો યોગી રહેશે, તેમણે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. જે લોકો ઉજવણીની તૈયારી કરી રહ્યાં છે, અમે લોકો તેને માતમમાં બદલી નાખીશું.”

Tags: Bomb dhamakiram mandirupyogi
Previous Post

તમિળનાડુ, લક્ષદ્વીપને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે મોદી

Next Post

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્રને માત્ર ગુજરાતી વાનગીઓ જ પીરસાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્રને માત્ર ગુજરાતી વાનગીઓ જ પીરસાશે

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્રને માત્ર ગુજરાતી વાનગીઓ જ પીરસાશે

પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મસ્જિદોમાં પણ રામ-રામનો જાપ થાય

પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મસ્જિદોમાં પણ રામ-રામનો જાપ થાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.