Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજકીય રણનીતિ : 22 જાન્યુઆરી પહેલા રામ મંદિર જશે કોંગ્રેસ !

કોંગ્રેસ પાર્ટીએ મધ્યમ માર્ગ શોધી કાઢ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-01-06 11:27:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્વસનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાની ગર્ભગૃહમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક વીવીઆઈપીને આમંત્રણ અપાયું છે. ભાજપની સાથે સાથે દેશની મોટી પાર્ટીઓને પણ આ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ છે. એવા સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ પણ રામ મંદિરના દર્શન કરવા જશે. પરંતુ તે 22મી જાન્યુઆરીએ જવાની નથી.
એવું મનાઈ રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ 22 જાન્યુઆરી પહેલા રામ મંદિરે દર્શન કરી શકે છે. હજુ સુધી કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા તેને લીલી ઝંડી આપવામાં આવી છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગેને રામ મંદિર કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે એ આમંત્રણને કારણે દેશની સૌથી જૂની પાર્ટી ધાર્મિક સંકટમાં ફસાઈ છે.
તેઓને એ વાતની પણ જાણ છે કે ભાજપ આ એક કાર્યક્રમ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે તેની રાજકીય પીચ તૈયાર કરી રહી છે. આવી સ્થિતિમાં જવાથી પણ નુકસાન હતું અને ન જવાના કિસ્સામાં તુષ્ટિકરણના આક્ષેપો થવાના ચાન્સ હતા. હવે કોંગ્રેસ પાર્ટીએ મધ્યમ માર્ગ શોધી કાઢ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ ભાજપ પહેલા પણ રામ મંદિરના દર્શન કરી શકે છે.

Tags: congresindiamurti pratishtharam mandir
Previous Post

ભાવનગર ગોહિલવાડી રામી માળી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન

Next Post

કાર અને ટ્રક વચ્ચે અકસ્માત : એક જ પરિવારના 4 લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
કાર અને ટ્રક વચ્ચે અકસ્માત : એક જ પરિવારના 4 લોકોના મોત

કાર અને ટ્રક વચ્ચે અકસ્માત : એક જ પરિવારના 4 લોકોના મોત

બાંગ્લાદેશમાં બદમાશોએ ટ્રેનમાં લગાવી આગ: 5ના મોત

બાંગ્લાદેશમાં બદમાશોએ ટ્રેનમાં લગાવી આગ: 5ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.