Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અયોધ્યામાં રામમંદિરના ઉદઘાટન હિન્દુઓ માટે મહત્વપૂર્ણ – ન્યુયોર્કના મેયર

ન્યુયોર્કમાં ગીતા મંદિરમાં આયોજિત માતા કી ચૌકી પર્વમાં મેયરનું સન્માન

dharmendravaghela by dharmendravaghela
2024-01-09 11:30:55
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ન્યુયોર્કના મેયર એરિક એડમ અને આંતરરાષ્ટ્રીય મામલાના ઉપાયુક્ત દિલીપ ચૌહાણે ન્યુયોર્કમાં માતા રાનીની આરતી ઉતારી હતી. આ માતાની ચોકી શહેરના ગીતા મંદિરમાં આયોજીત કરવામાં આવી હતી. આ તકે મંદિરમાં પંડિતે મેયર એરિક એડમ અને દિલીપ ચૌહાણનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અયોધ્યામાં રામમંદિરના ઉદઘાટન પર મેયર એરિક એડમે કહ્યું હતું કે જો ન્યુયોર્ક શહેરમાં હિન્દુ સમુદાયને જોઈએ તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તેમને ઉત્સવ ઉજવવા અને તેમની આધ્યાત્મિકતાને ઉપર ઉઠાવવાનો મોકો આપે છે. આ તકે દિલીપ ચૌહાણે કહ્યું હતું કે મેયર હિન્દુ સમુદાયને ખૂબજ પ્રેમ કરે છે તેમણે ન્યુયોર્કમાં દિવાળી પર્વને જોઈને સ્કુલોમાં રજા જાહેર કરી હતી.

Tags: hindumeyor eric adamsNewyorkram mandir openingUSA
Previous Post

ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

Next Post

એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત

એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત

નેધરલેન્ડ ભારતમાં 3.6 અબજ યુરોના રોકાણની કરશે જાહેરાત

નેધરલેન્ડ ભારતમાં 3.6 અબજ યુરોના રોકાણની કરશે જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.