Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતની આશ્રમશાળાઓમાં 75 ટકા જગ્યાઓ ખાલી

હાઇકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા કર્યો નિર્દેશ

dharmendravaghela by dharmendravaghela
2024-01-15 12:02:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતની આશ્રમશાળાઓમાં શિક્ષકો સહિત અન્ય સ્ટાફની ઘટ મુદ્દે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. આરાજદારે રાજ્યની આશ્રમશાળાઓમાં શિક્ષકોની ઘટ, રસોઈયાની ઘટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે અરજી કરી હતી.
આ રિટમાં અરજદારે રજૂઆત કરી છે કે આશ્રમશાળાઓમાં શિક્ષકો ઓછા અને વિદ્યાર્થીઓ વધુ છે, 10 વર્ષથી અનેક શિક્ષકોની જગ્યા ખાલી છે. અરજદારના કહેવા પ્રમાણે રાજ્યની આશ્રમશાળાઓમાં સરકારે પણ કબુલ્યુ છે કે શિક્ષકો માત્ર ૨૫% છે અને ૭૫% જગ્યા ખાલી છે. આશ્રમ શાળાઓની 90% ઈમારતો જર્જરિત છે. 1945માં જે ગ્રાન્ટ મળતી હતી એ જ હાલ પણ મળ છે.
ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક સુનાવણી બાદ રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે આશ્રમશાળાઓની સંખ્યા, શિક્ષકો, ખાલી પોસ્ટ સહિતના મુદ્દે સોગંદનામુ રજૂ કરવા સરકારને નિર્દેશ કર્યો છે. આ સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો રેશિયો, નોન ટિચિંગ સ્ટાફ અને સંચાલક સહિતની વિગતો રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

Tags: aashram shala jagyagujarat highcourt
Previous Post

સંસદની સુરક્ષા ચૂકનો મનોરંજન ડી માસ્ટરમાઇન્ડ?

Next Post

અંબાજી મંદિરમાં સોનાના હારની ભેટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
અંબાજી મંદિરમાં સોનાના હારની ભેટ

અંબાજી મંદિરમાં સોનાના હારની ભેટ

જૂનાગઢના ફન વર્લ્ડમાં વિદ્યાર્થિનીનું આકસ્મિક મોત

જૂનાગઢના ફન વર્લ્ડમાં વિદ્યાર્થિનીનું આકસ્મિક મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.