Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવું ભારત ઉભું થશે, આજનો કાર્યક્રમ તેનું પ્રતીક: મોહન ભાગવત

નાના વિવાદોને લઈને લડાઈ કરવાની આદત છોડવી પડશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-23 12:26:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત આરએસએસના સર સંઘ ચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે નવું ભારત ઉભું થઈને રહેશે, આજનો કાર્યક્રમ તેનું પ્રતીક છે. ભાગવતે જણાવ્યું હતું કે જોશની વાતોમાં હોશની વાતો કરવાનું કામ મને સોંપવામાં આવે છે. આજે અયોધ્યામાં રામલલાની સાથે ભારતનો સ્વર પરત આવ્યો છે. પૂરા વિશ્ર્વને કરુણતાથી રાહત આપવાનો એક નવું ભારત ઉભું થઈને રહેશે. આજનો કાર્યક્રમ તેનું પ્રતીક છે.
જોશની વાતોમાં હોશની વાતો કરવાનું કામ મને સોંપવામાં આવે છે. મોહન ભાગવતે જણાવ્યું હતું કે પીએમને જેટલા કઠોર વ્રત કરવાનું કહેવામાં આવ્યું હતુંં, તેમણે તેનાથી પણ વધુ કઠોર વ્રત કયુર્ં હતું તેઓ તપસ્વી છે. ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે આજે રામલલા ફરીથી આવ્યા છે. પાંચસો વરસ બાદ બાદ જેમના ત્યાગ, તપસ્યા, પ્રયાસોથી આજે આપણે આ સ્વર્ણ દિવસ જોઈ રહ્યા છીએ, તેમના પ્રયાસોને કોટી કોટી વંદન.
આ યુગમાં આજે હું રામલલાના ફરી પરત આવવાનો ઈતિહાસ જે જે સ્મરણ હશે તે રાષ્ટ્ર માટે હશે. રાષ્ટ્રનું બધું દુ:ખ હરાઈ જશે. આવું ઈતિહાસનું સામર્થ્ય છે. આપણા માટે કર્તવ્યનો આદેશ પણ છે વડાપ્રધાને તપ કયુર્ં હવે આપણે પણ તપ કરવાનું છે. રામ રાજય કેવું હતું તે આપણે યાદ રાખવું પડશે. ભાગવતે જણાવ્યું હતું કે આપણે સારો વ્યવહાર રાખવા તપ-આચરણ કરવું પડશે, આપણે બધા કલેહને વિદાય આપવી પડશે. નાના નાના વિવાદ રહે છે તેને લઈને લડાઈની આદત છોડવી પડશે. આપણે સમન્વયથી ચાલવું પડશે. અમે બધાને માટે છીએ, સત્ય-કરુણાનું આચરણ કરવું પડશે.

Tags: ayodhyam ram mandirmohan bhagavat speech
Previous Post

તામિલનાડુમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટીંગ અટકાવવા સામે DMK સરકારને સુપ્રીમની ચેતવણી

Next Post

મંદિર ત્યાં જ બન્યુ છે, જયાં બનાવવાનો સંકલ્પ લીધો હતો: યોગી આદિત્યનાથ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મંદિર ત્યાં જ બન્યુ છે, જયાં બનાવવાનો સંકલ્પ લીધો હતો: યોગી આદિત્યનાથ

મંદિર ત્યાં જ બન્યુ છે, જયાં બનાવવાનો સંકલ્પ લીધો હતો: યોગી આદિત્યનાથ

મોદીના દંડવત… 2020માં ભૂમિપૂજનમાં અને 2024 પ્રાણ પ્રતિષ્ઠા પર્વે

મોદીના દંડવત... 2020માં ભૂમિપૂજનમાં અને 2024 પ્રાણ પ્રતિષ્ઠા પર્વે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.