Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદીના દંડવત… 2020માં ભૂમિપૂજનમાં અને 2024 પ્રાણ પ્રતિષ્ઠા પર્વે

dharmendravaghela by dharmendravaghela
2024-01-23 12:29:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનો વિવાદ દાયકાઓ સુધી ચાલ્યો હતો. હિન્દુઓના ભગવાનના મંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિમિત બન્યા છે. તેઓના સતાકાળમાં જ રામમંદિરના કાનૂની કેસનો ચુકાદો આવ્યો હતો ત્યારબાદ તેઓએ જ ભવ્ય રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન 2020માં કર્યુ હતું અને હવે તેઓ દ્વારા જ 2024 પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ આજે પ્રાણ પ્રતિષ્ઠા પૂજન દરમ્યાન ભગવાન શ્રીરામને દંડવત નમન કર્યા હતા. આ પુર્વે 2022માં પણ તેઓએ ભૂમિપૂજન વખતે દંડવત પ્રણામ કરીને વ્હેલીતકે મંદિર નિર્માણનો સંકલ્પ કર્યો હતો જે આજે સાકાર બન્યો છે.

Tags: dandvat pranammodiram lala
Previous Post

મંદિર ત્યાં જ બન્યુ છે, જયાં બનાવવાનો સંકલ્પ લીધો હતો: યોગી આદિત્યનાથ

Next Post

તળાજાના પિંગળી ગામમાં દંપતીની હત્યા અને લૂંટના ગુનાના છ શખ્સોની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
તળાજાના પિંગળી ગામમાં દંપતીની હત્યા અને લૂંટના ગુનાના છ શખ્સોની ધરપકડ

તળાજાના પિંગળી ગામમાં દંપતીની હત્યા અને લૂંટના ગુનાના છ શખ્સોની ધરપકડ

ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” વિષય આધારિત ગુજરાતની ઝાંખી

ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ગુજરાતની ઝાંખી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.