Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદીના દંડવત… 2020માં ભૂમિપૂજનમાં અને 2024 પ્રાણ પ્રતિષ્ઠા પર્વે

dharmendravaghela by dharmendravaghela
2024-01-23 12:29:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનો વિવાદ દાયકાઓ સુધી ચાલ્યો હતો. હિન્દુઓના ભગવાનના મંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિમિત બન્યા છે. તેઓના સતાકાળમાં જ રામમંદિરના કાનૂની કેસનો ચુકાદો આવ્યો હતો ત્યારબાદ તેઓએ જ ભવ્ય રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન 2020માં કર્યુ હતું અને હવે તેઓ દ્વારા જ 2024 પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ આજે પ્રાણ પ્રતિષ્ઠા પૂજન દરમ્યાન ભગવાન શ્રીરામને દંડવત નમન કર્યા હતા. આ પુર્વે 2022માં પણ તેઓએ ભૂમિપૂજન વખતે દંડવત પ્રણામ કરીને વ્હેલીતકે મંદિર નિર્માણનો સંકલ્પ કર્યો હતો જે આજે સાકાર બન્યો છે.

Tags: dandvat pranammodiram lala
Previous Post

મંદિર ત્યાં જ બન્યુ છે, જયાં બનાવવાનો સંકલ્પ લીધો હતો: યોગી આદિત્યનાથ

Next Post

તળાજાના પિંગળી ગામમાં દંપતીની હત્યા અને લૂંટના ગુનાના છ શખ્સોની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
તળાજાના પિંગળી ગામમાં દંપતીની હત્યા અને લૂંટના ગુનાના છ શખ્સોની ધરપકડ

તળાજાના પિંગળી ગામમાં દંપતીની હત્યા અને લૂંટના ગુનાના છ શખ્સોની ધરપકડ

ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” વિષય આધારિત ગુજરાતની ઝાંખી

ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ગુજરાતની ઝાંખી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.