Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવાસ્થાને દીપ પ્રગટાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-01-23 13:38:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ ગુજરાત સહિત દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્યારે અમદાવાદ સહિત ઠેર ઠેર જગ્યાએ સાંજ ઢળતા ઘરે ઘરે દીવડાની જ્યોત પ્રજવલ્લિત થઈ જેના પગલે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના નિવાસ્થાને દીપ પ્રાગટ્ય કર્યું હતુ.
ભગવાન રામજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું હતું. ગુજરાતે પીએમના આહવાનને હર્ષોલ્લાસ સાથે ઝીલી લઇ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંધ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દિવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.

Tags: cm housedipakgujaratram mandir
Previous Post

શ્રદ્ધાળુઓ માટે આજથી ખોલવામાં રામ મંદિરના કપાટ

Next Post

ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર 32 શખ્સો સામે ફરિયાદ દાખલ

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
મહેસાણાના એક ગામમાં રામ યાત્રા પર થયો પથ્થરમારો

ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર 32 શખ્સો સામે ફરિયાદ દાખલ

પાદરાના ભોજ ગામે રામની શોભાયાત્રામાં પથ્થરમારો

પાદરાના ભોજ ગામે રામની શોભાયાત્રામાં પથ્થરમારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.