Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

૩૪ વર્ષ પછી મિઠાઈ ખાધી ભાજપ અગ્રણી પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ

૧૯૯૦માં રામ રથયાત્રા નિકળી હતી ત્યારે ભૂપેન્દ્રસિંહે રામમંદિર બને પછી જ મિઠાઈ ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી : ભાવનગરમાં તેમણે તે પ્રતિજ્ઞા પૂર્ણ કરી

dharmendravaghela by dharmendravaghela
2024-01-24 14:00:07
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

‘માનનીય અડવાણીજી જ્યારે રામ રથયાત્રા લઈને નિકળ્યા હતા અને ગુજરાત આવ્યા ત્યારે મનમાં ભાવ થયો હતો કે રામમંદિર બનવું જાઈએ. આ માટે તન, મન, ધનથી તો સહયોગ ખરો જ પરંતુ સંકલ્પ શÂક્ત પણ કામે લગાડવી રહી. આ સાથે તે જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને અને રામલલા બિરાજમાન થાય ત્યારે જ હું હવે મિઠાઈ ખાઈશ.’ મંગળવારે ભાવનગર લોકસભા ચૂંટણીના ભાજપ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે આવેલા ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા આ વાત કરતા ભાવુક થઈ ગયા હતા.
અયોધ્યામાં રામમંદિર બને અને રામલલા તેમાં બિરાજમાન થાય આ ભાવના સમગ્ર હિન્દુની હતી. આખરે ૨૨ જાન્યુઆરીએ આ સંકલ્પ સિધ્ધ થયો. આ રામમંદિરના નિર્માણમાં હજારો લોકોની આસ્થા, શ્રધ્ધા, મહેનત અને સંકલ્પ જાડાયેલા છે. આ પૈકી પૂર્વ શિક્ષણમંત્રી અને લોકસભા ક્લસ્ટરના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ એક છે. ૧૯૯૦માં તેમણે રામમંદિર નિર્માણ થાય તે માટે મિઠાઈ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. ૨૨ જાન્યુઆરીએ આ મંદિરમાં રામલલાની આરૂઢ થયા ત્યારે તેમનો આ સંકલ્પ પુરો થયો હતો.
મંગળવારે તેઓ ભાવનગર ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે ઉપÂસ્થત હતા ત્યારે તેમની આ પ્રતિજ્ઞા ભાજપ લોકસભા બેઠકના પ્રભારી બ્રિજેશ મેરજાના હસ્તે મિઠાઈ ખાઈને પુરી કરી હતી.
આ પ્રસંગે ભાજપ અગ્રણી ભરતસિંહ ગોહિલ તથા સી.પી. સરવૈયા પણ ઉપÂસ્થત હતા. તેમણે પણ ભૂપેન્દ્રસિંહને મો મિઠું કરાવી રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

Tags: mithai bhupendrasinh chudasamaram mandir
Previous Post

અમારી ધીરજની કસોટી થઈ રહી છે – અંજુમન કમિટીના જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદ યાસીન

Next Post

ભાવનગરમાં આવેલ સિદ્દીમામુ પીરની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
ભાવનગરમાં આવેલ સિદ્દીમામુ પીરની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી

ભાવનગરમાં આવેલ સિદ્દીમામુ પીરની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઇ ભાવનગર પરત આવેલા સંતોના વધામણા કરાયા

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઇ ભાવનગર પરત આવેલા સંતોના વધામણા કરાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.