Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામલલ્લાની ત્રણેય મૂર્તિની મંદિરમાં થશે સ્થાપના

બે શ્યામ રંગની તો એક સફેદ આરસની પ્રતિમા

dharmendravaghela by dharmendravaghela
2024-01-25 12:36:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યાના રામમંદિરમાં બાલક રામ, એટલે કે રામલલ્લાને બિરાજમાન કરવામાં આવ્યા છે. આ દરમિયાન રામમંદિર માટે બનેલી બીજી અને ત્રીજી મૂર્તિઓ પણ સામે આવી છે. બીજી મૂર્તિ સફેદ મકરાણા આરસની છે, જ્યારે ત્રીજી મૂર્તિ પણ રામલલ્લાની પ્રતિમાના રંગની એટલે કે શ્યામ રંગની છે. ત્રણેયની ઊંચાઈ 51-51 ઈંચ છે.
ત્રણેય મૂર્તિમાં ભગવાનને કમળના આસનમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્રણેયમાં ભગવાનનું 5 વર્ષનું બાળસ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. રામલલ્લા ઉપરાંત ભગવાન રામની બંને મૂર્તિ રામમંદિરના અલગ-અલગ માળ પર સ્થાપિત કરવામાં આવશે. ટ્રસ્ટે મંદિર માટે ભગવાન રામની 3 મૂર્તિ તૈયાર કરી હતી. એ વિવિધ કારીગરો દ્વારા વિવિધ પથ્થરોમાંથી બનાવવામાં આવી હતી. અંતે, ટ્રસ્ટના સભ્યની સંમતિથી કર્ણાટકના શિલ્પકાર યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલ્લાની પ્રતિમાને ગર્ભગૃહ માટે પસંદ કરવામાં આવી હતી. જ્યારે બીજી પ્રતિમા દક્ષિણના શિલ્પકાર ગણેશ ભટ્ટે અને ત્રીજી પ્રતિમા રાજસ્થાનના શિલ્પકાર સત્યનારાયણ પાંડેએ બનાવી છે. સત્યનારાયણ પાંડે દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમા આરસની બનેલી છે.

Tags: 3 ramlala murtiayodhyaram mandir
Previous Post

8 બોગસ પેઢીએ નકલી GST બિલ બનાવી 30 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો

Next Post

લોકસભાની ચૂંટણી પછી રાહુલની ધરપકડ કરીશું – મુખ્યમંત્રી હિમંતા બિસ્વા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
લોકસભાની ચૂંટણી પછી રાહુલની ધરપકડ કરીશું – મુખ્યમંત્રી હિમંતા બિસ્વા

લોકસભાની ચૂંટણી પછી રાહુલની ધરપકડ કરીશું - મુખ્યમંત્રી હિમંતા બિસ્વા

આજે જયપુરમાં ફ્રાંસના મેક્રોનનું થશે રોયલ સ્વાગત

આજે જયપુરમાં ફ્રાંસના મેક્રોનનું થશે રોયલ સ્વાગત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.