Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત પોલીસમાં 29 હજાર જગ્યાઓ ખાલી

સુઓમોટો કેસમાં સરકારનું હાઈકોર્ટમાં સોંગદનામું : 12 હજારની ટૂંકમાં ભરતી

dharmendravaghela by dharmendravaghela
2024-02-01 11:59:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોમી તોફાનો દરમ્યાન જાહેર મિલકત અને જાનમાલને થતા નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓમોટો પીઆઈએલમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે રાજ્યના ગૃહ વિભાગ હેઠળ પોલીસ તંત્રમાં 29 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે, તેમાંથી 12 હજારજગ્યાઓ ભરવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. હાઈકોર્ટે તોફોને વખતે જાહેર માલ-મિલકતને નુકસાન થાય છે તો તે માટે અન્ય રાજ્યોમાં કાયદો છે તેવો કોઈ કાયદો ગુજરાતમાં છે ખરો.. તેવી પૃચ્છા પણ સરકારને કરી હતી.
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ટેકનીકલ અને સ્ટેટ આઈબીમાં એક હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. તો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4500 જગ્યાઓ ખાલી છે. પોલીસ તંત્રમાં 23,516 જગ્યાઓ ખાલી બોલે છે તો કોર્ટના હુકમ મુજબ કેટલી ભરતી થઈ છે..?અને ભરતીનું સ્ટેજ કયા તબક્કે છે? તે સહિતની વિગતો સરકારે તેના સોગંદનામામાં સ્પષ્ટ કરી નથી. તેથી આ મુદ્દે જરૂરી પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા પણ હાઈકોર્ટે સરકારને હુકમ કર્યો હતો.
હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ પછી રાખી છે. રાજ્ય સરકારે અગાઉના સોંગદનામામાં જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ તંત્રમાં કુલ 21.3 ટકા જગ્યા ખાલી છે. આ સિવાય રાજ્યમાં રેલી, સરઘસ અને સભા માટે પોલીસ વિભગને જરૂરી કામગીરી અંગે સરકાર દ્વારા અગત્યના દિશા નિર્દેશો જારી કરાયા હતા.
કોમી તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન અટકાવવા, રેલી, સભા, સરઘસ દરમ્યાવ પોલીસને દિશા-નિર્દેશ, પોલીસ રિડ્રેસલ ફોરમની રચના, વસ્તી પ્રમાણે પોલસની ભરતી, પોલીસ તાલિમ સહિતના વિવિધ મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યોને 2019માં જારી કરેલા નિર્દેશોના પગલે ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલે પીઆઈએલ દાખલ કરી હતી.

Tags: gujarathigh courtPolice recruitment
Previous Post

પેટીએમ ૨૯ ફેબ્રુ. પછી બૅંકિંગ સર્વિસ નહીં આપી શકે

Next Post

ઝારખંડમાં નવા ‘સરપ્રાઈઝ સીએમ’ ચંપઈ સોરેન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઝારખંડમાં નવા ‘સરપ્રાઈઝ સીએમ’ ચંપઈ સોરેન

ઝારખંડમાં નવા ‘સરપ્રાઈઝ સીએમ’ ચંપઈ સોરેન

અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે ભૂપેન્દ્ર સરકાર !

અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે ભૂપેન્દ્ર સરકાર !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.