Saturday, August 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

માલદીવ સંસદમાં મુઈજ્જુના ભાષણનો બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરશે

માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુ ચીનના કટ્ટર સમર્થક

dharmendravaghela by dharmendravaghela
2024-02-05 12:02:48
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

માલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુ માટે ભારતનો વિરોધ મોંઘો સાબિત થઈ રહ્યો છે. તેમના દેશની જ સંસદમાં આ સ્ટેન્ડ પર સમર્થન મળી રહ્યું નથી. હવે સંસદમાં તેમના ભાષણ પહેલા માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને ડેમોક્રેટ્સ પાર્ટી આજે માલદીવની સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરશે.
ગૃહમાં સૌથી વધુ બેઠકો ધરાવતી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ હજુ સુધી એવું કહ્યું નથી કે તે મુઈજ્જુના સંબોધનનો બહિષ્કાર કરવા જઈ રહી છે. જ્યારે ડેમોક્રેટ્સે કહ્યું છે કે તેઓ ત્રણ મંત્રીઓની નિમણૂકને લઈને રાષ્ટ્રપતિના સંબોધનમાં ભાગ લેશે નહીં. ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષોએ ત્રણ મંત્રીઓની નિમણૂકનો વિરોધ કર્યો હતો. આમ છતાં સરકારે ત્રણ સભ્યોને ફરી મંત્રી બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષના પહેલા સત્ર પહેલા સંસદમાં રાષ્ટ્રપતિનું ભાષણ થવાનું છે. આ ભાષણમાં તેઓ દેશના વિકાસ કાર્યો અને ભવિષ્યની યોજનાઓ વિશે જણાવશે. માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જુ ચીનના કટ્ટર સમર્થક છે. વિરોધ પક્ષોને પણ આ સ્ટેન્ડ પસંદ નથી. બંને મુખ્ય વિપક્ષી દળોએ પહેલા જ કહ્યું હતું કે ભારત માલદીવનું લાંબા સમયથી સાથી છે અને આગળ પણ રહેશે.
માલદીવ સરકારે હજુ થોડા દિવસ પહેલા જ ચીનના જહાજોને તેના બંદર પર આવવાની પરવાનગી આપી છે. મુઈજ્જુના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પછી બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. હવે માલદીવના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ભારતીય સેનાના જવાનોને 10 મે સુધીમાં પરત મોકલી દેવામાં આવશે. પ્રથમ જૂથ 10 માર્ચે જ પરત ફરશે. દિલ્હીમાં આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ અંગે સહમતિ બની હતી.

Tags: maldivesopposition boycot precindet speech
Previous Post

PM મોદી બનાસકાંઠાથી કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

Next Post

હવે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર માટે પણ મળી શકશે વીમો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી

August 23, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!

August 23, 2025
ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
Next Post
હવે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર માટે પણ મળી શકશે વીમો

હવે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર માટે પણ મળી શકશે વીમો

કાશ્મીરમાં ભારે બરફવર્ષા: જનજીવન ઠપ્પ, હવાઈ સેવા રદ

કાશ્મીરમાં ભારે બરફવર્ષા: જનજીવન ઠપ્પ, હવાઈ સેવા રદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.