Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

PM મોદી બનાસકાંઠાથી કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

ગુજરાતની 182 વિધાનસભાના લોકોને કરશે વર્ચુઅલ સંબોધન : 10 લાખ લોકોના જોડાવાનું અનુમાન

dharmendravaghela by dharmendravaghela
2024-02-05 11:54:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત ત્રીજી ઇનિંગ્સની તૈયારીમાં ભાજપે પોતાના પ્રચાર અભિયાનના શ્રીગણેશ માટે દર વખતની જેમ આ વખતે પણ ગુજરાતને પસંદ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકના લાખો લોકોનો વર્ચુઅલ સંપર્ક કરશે. આ કાર્યક્રમ 10 ફેબ્રુઆરીએ બનાસકાંઠાના ડીસામાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતચીતના રૂપમાં હશે.
પીએમ મોદીના પીએમ આવાસ યોજના લાભાર્થીઓ સાથે વર્ચુઅલ સંબોધન કાર્યક્રમમાં દરેક વિધાનસભા વિસ્તારમાં 5-5 હજાર લોકો હાજર રહેશે જેમાં લાભાર્થીઓ સિવાય પાર્ટી કાર્યકર્તાઓ અને અન્ય લોકો પણ સામેલ થસે. તમામ 182 વિધાનસભામાં એક સાથે આ કાર્યક્રમ યોજાવાનું હોવાથી 10 લાખ લોકોના જોડાવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2021માં ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ પીએમ મોદીએ તમામ વિધાનસભા બેઠકો પર એક સાથે વર્ચુઅલ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના લાખો કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ પ્રદર્શન કરતા અત્યાર સુધી સૌથી વધુ 156 બેઠકો પર જીત મેળવી હતી. આ પહેલા માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 149 બેઠક જીતી હતી.

Tags: banaskanthagujaratlokksabha chutani prachar
Previous Post

બિહારમાં ‘સત્તાની સાઠમારી’: ૧૨મીએ સરકારની કસોટી

Next Post

માલદીવ સંસદમાં મુઈજ્જુના ભાષણનો બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
માલદીવ સંસદમાં મુઈજ્જુના ભાષણનો બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરશે

માલદીવ સંસદમાં મુઈજ્જુના ભાષણનો બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરશે

હવે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર માટે પણ મળી શકશે વીમો

હવે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર માટે પણ મળી શકશે વીમો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.