Tuesday, July 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિહારમાં ‘સત્તાની સાઠમારી’: ૧૨મીએ સરકારની કસોટી

કૉંગ્રેસે ‘પક્ષપલટા’ના ભયથી વિધાનસભ્યોને હૈદરાબાદ મોકલ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-02-05 11:49:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બિહારમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વિધાનસભામાં પોતાની સરકારની બહુમતી ૧૨ ફેબ્રુઆરીએ સાબિત કરવાની છે, પણ તેની પહેલા જ ‘ખુરશીની ખેંચતાણ’ અને ‘રાજકીય રમત’ શરૂ થઇ ગઇ છે. કૉંગ્રેસ પક્ષ પોતાના વિધાનસભ્યો બીજા કોઇ વિરોધી કે હરીફ પક્ષની લાલચમાં આવીને પોતાની પક્ષ પ્રત્યેની વફાદારી છોડી ન દે, તે માટે પોતાના વિધાનસભ્યોને બિહારથી હૈદરાબાદ લઇ ગયો છે.
નીતીશ કુમાર પાસે હાલમાં બહુમતી માટે જરૂરી વિધાનસભ્યોની સંખ્યા કરતાં છ વધુ છે, પરંતુ તેજસ્વી યાદવે ‘હજી રાજકીય ખેલ બાકી છે’ એવું કહેતું નિવેદન કરીને રાજકીય ગૂંચવણ વધારી દીધી છે. દિલ્હીમાં બિહાર કૉંગ્રેસના વિધાનસભ્યોની એક બેઠક થઇ હતી. તેમાં પક્ષના ૧૯ વિધાનસભ્યમાંથી ૧૭ હાજર રહ્યા હતા અને તેઓને હૈદરાબાદ મોકલવાનો નિર્ણય લેવાયો હતો. કૉંગ્રેસના નેતાઓ સંપત કુમાર, હરકારા વેણુગોપાલ અને માલરેડ્ડી રામરેડ્ડી બિહાર કૉંગ્રેસના વિધાનસભ્યોની સાથે સંકલન કરી રહ્યા છે. બિહાર વિધાનસભાના નવા સ્પીકર (અધ્યક્ષ)ની ચૂંટણી પણ ૧૨ ફેબ્રુઆરીએ જ થવાની છે.

Tags: bihar politicscongress mlahaidrabad
Previous Post

2027 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો તમે જીતાડજો 182માંથી 182 સીટ જીતાડજો

Next Post

PM મોદી બનાસકાંઠાથી કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા
તાજા સમાચાર

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા

July 14, 2025
શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન
તાજા સમાચાર

શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન

July 14, 2025
ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર
આંતરરાષ્ટ્રીય

ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર

July 14, 2025
Next Post
PM મોદી બનાસકાંઠાથી કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

PM મોદી બનાસકાંઠાથી કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

માલદીવ સંસદમાં મુઈજ્જુના ભાષણનો બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરશે

માલદીવ સંસદમાં મુઈજ્જુના ભાષણનો બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.