Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

2027 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો તમે જીતાડજો 182માંથી 182 સીટ જીતાડજો

ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલના કૉંગ્રેસ પર પ્રહાર

dharmendravaghela by dharmendravaghela
2024-02-05 11:48:31
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી તેમને આવકાર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કૉંગ્રેસમાં કાંઈ લેવાનું નથી. કૉંગ્રેસ દિશાવિહીન બની ગઈ છે. રામ મંદિરનો વિરોધ કરે તે પાર્ટીમાં તો હું ના જ હોઉં. આ તરફ સી.આર પાટીલે કહ્યું કે, ચિરાગ પટેલને તેમની ભૂલ સમજાઈ એટલે તેઓ પરત ફર્યાં છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે રામમંદિર મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢી. પાટીલે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, કૉંગ્રેસીઓ રામમંદિર પર કૉમેન્ટ કરી ભાજપને કહેતા…ભાજપવાળા ‘રામમંદિર બનાયેંગે, પર તારીખ નહીં બતાયેંગે’. પણ અમે રામમંદિરની તારીખ પણ બતાવી અને દર્શન પણ કરાવી દીધા. આ સિવાય પાટીલે કહ્યું કે, વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણીમાં હું પ્રમુખ નહીં હોવ, ત્યારે ભાજપના કાર્યકરો તમે જીતાડજો 182માંથી 182 સીટ જીતાડજો.

Tags: ex congress mla chirag patel join bjpgujaratkhambhat
Previous Post

કુખ્યાત મુફ્તી સલામન અઝહરીને અમદાવાદ બાદ જૂનાગઢ લઈ જવાશે

Next Post

બિહારમાં ‘સત્તાની સાઠમારી’: ૧૨મીએ સરકારની કસોટી

dharmendravaghela

dharmendravaghela

Related News

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ
પ્રાદેશિક

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

July 27, 2026
દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
પ્રાદેશિક

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

July 27, 2026
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
Next Post
બિહારમાં ‘સત્તાની સાઠમારી’: ૧૨મીએ સરકારની કસોટી

બિહારમાં ‘સત્તાની સાઠમારી’: ૧૨મીએ સરકારની કસોટી

PM મોદી બનાસકાંઠાથી કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

PM મોદી બનાસકાંઠાથી કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.