Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

3500 મંદિરો નષ્ટ કરાયા હતા પણ કાશી-મથુરા સોંપી દ્યો તો અન્ય દાવા ભુલી જશુ

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ગોવિંદ દેવગીરી મહારાજનું મહત્વપૂર્ણ વિધાન

dharmendravaghela by dharmendravaghela
2024-02-05 12:12:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણ બાદ હવે કાશી-મથુરાના વિવાદીત સ્થળો હિન્દુઓને સોંપી દેવામાં આવે તો બાકીના વિવાદો પર પડદો પાડી દેવા તથા દાવા પાછા ખેંચવાની હિન્દુઓની તૈયારી હોવાનું અત્યંત મહત્વપૂર્ણ વિધાન રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી ગોવિંદદેવ ગીરી મહારાજે કર્યુ છે. તેઓએ કહ્યું કે, હિન્દુઓ ભવિષ્યમાં જીવવા-આગળ વધવા માંગે છે. ભૂતકાળ ભુલી જવાની તૈયારી છે એટલે કાશી-મથુરાના વિવાદ રદ કરીને પવિત્ર સ્થળો હિન્દુઓને સોંપી દેવામાં આવે તો અન્ય સ્થળોના દાવા કરવામાં નહીં આવે. અયોધ્યા પછી જ્ઞાનવાપી અને મથુરા કૃષ્ણ જન્મભૂમિ શાંતિપૂર્વક મળી જવાના કિસ્સામાં બાકીના દાવા ભુલી જવાની તૈયારી છે.
પુનાના એક કાર્યક્રમમાં આ અત્યંત મહત્વપૂર્ણ નિવેદન કરતા ગોવિંદ દેવગીરી મહારાજે જ્ઞાનવાપી મસ્જીદ વિવાદ વિશે કહ્યું કે હિન્દુઓના અયોધ્યા, કાશી અને મથુરા એમ ત્રણેય પવિત્ર તીર્થસ્થળો શાંતિપૂર્વક સોંપી દેવા મુસ્લીમોને હાથ જોડીને અપીલ કરૂ છું. આ સ્થળોના મંદિર ભૂતકાળમાં આક્રમણખોરો તોડી પાડયા હતા અને ત્યાં મસ્જીદ બનાવી હતી. હિન્દુઓ પર આ સૌથી મોટા દાગ છે અને તેનુ હિન્દુઓને ભારે દુખ છે. ભાઈચારા-શાંતિપૂર્વક આ વિવાદીત સ્થળો હિન્દુઓને સોંપી દેવામાં આવે તો ભાઈચારાની ભાવના દ્દઢ કરવામાં મદદ મળશે. તેઓએ કહ્યું કે વિદેશી આક્રમણખોરો દ્વારા ભૂતકાળમાં 3500 મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. અયોધ્યા-કાશી-મથુરા સોંપી દેવામાં આવે તો અન્ય વિવાદો ભુલી જવાની તૈયારી છે.
આ માંગ સ્વીકારી લેવા તેઓએ અપીલ કરી છે. અયોધ્યા રામમંદિરનું સમાધાન નિકળી ગયુ છે. નવો યુગ શરૂ થયો છે ત્યારે અન્ય વિવાદો પણ ઉકેલી નાખવા જોઈએ. તેઓએ દાવો કર્યો હતો કે મુસ્લીમો પણ કાશી-મથુરાનો વિવાદ ખત્મ કરવા માંગે છે, માત્ર અમુક લોકો જ તેનો વિરોધ કરે છે.

Tags: govind devgiri maharaj about kashi & mathuraindia
Previous Post

કાશ્મીરમાં ભારે બરફવર્ષા: જનજીવન ઠપ્પ, હવાઈ સેવા રદ

Next Post

દેશમાં પ્રથમ ઉત્તરાખંડ સરકાર રજૂ કરશે ‘યુનિફોર્મ સિવિલ કોડ’ બિલ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
દેશમાં પ્રથમ ઉત્તરાખંડ સરકાર રજૂ કરશે ‘યુનિફોર્મ સિવિલ કોડ’ બિલ

દેશમાં પ્રથમ ઉત્તરાખંડ સરકાર રજૂ કરશે 'યુનિફોર્મ સિવિલ કોડ' બિલ

વાળુકડમાં હત્યા અને લૂંટના ગુનામાં સામેલ વધુ ત્રણ સહીત કુલ પાંચની ધરપકડ

વાળુકડમાં હત્યા અને લૂંટના ગુનામાં સામેલ વધુ ત્રણ સહીત કુલ પાંચની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.